________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ હતા. ગામડાંમાં તમામ જ્ઞાતિના અને જાતિના લેાકેા હલમલી ઊઠવા હતા. બ્રાહ્મણવ જેમનું રૂઢિચુસ્તપણું સા જાણે છે અને જેએ તમામ રાષ્ટ્રીય ચળવળા વિષે બેદરકાર હાય છે તેમણે પણ પેાતાના પૂર્વગ્રહાને ત્યાગ કરીને લડતમાં પેાતાના ફાળા આપ્યા. જેમણે રાજીનામાં આપ્યાં. તેમાંના ધણાખરા તલાટીએ બ્રાહ્મણા હતા. ખરડાલીની નજીક જ આવેલા જલાલપુર તાલુકાના બ્રાહ્મણાએ આરડાલી સત્યાગ્રહના વિજયને અર્થે મહારુદ્રયજ્ઞ આરંભ્યા, અને તેની પૂર્ણાહુતિને દિવસે તેમાં હાજર રહેવા શ્રી. વલ્લભભાઈ તે નેતર્યાં. અસ્પૃશ્યતા વિષેના જેમના અભિપ્રાય જાણીતા હતા અને જે બ્રાહ્મણેાના ઉપર ઘણીવાર પ્રહારા કરી ચૂકેલા હતા એવા સરદારને આ મહારુદ્રમાં નેાતરવા, અને મહારુદ્રને અંગે થયેલી અધી આવક ભૂદેવાએ તેમને દાન કરવી એમાં લેાકજાગૃાતની પરાકાષ્ટા દેખાતી હતી.
લેાકેાના ઉત્સાહનું પૂર સત્ર વધ્યું જ જતું હતું. સૂરત જિલ્લા પરિષદના સવિસ્તર ઉલ્લેખ આગલા પ્રકરણમાં થઈ ગયા છે. પછી ભરૂચમાં પરિષદ ભરાઈ, નડિયાદમાં ભરાઈ અને અમદાવાદમાં ભરાઈ. દરેક સ્થાને હજારા માણસેાની હાજરી, હજારા રૂપિયાનાં ઉઘરાણાં. ભરૂચમાં શ્રી: નરીમાન પ્રમુખ અને તડિયાદ તથા અમદાવાદમાં શ્રી. ખાડીલકર અને કેલકર. આ ‘ બહારના’ પ્રમુખા અહારના તાલુકાંમાં પણ આરડેલીના જેવી જ સ્થિતિની વાતા કરતા જણાતા હતા, અને સરદાર તેા નિશ્ચિંત બની પેાતાનાં ભાવી સ્વપ્નાં દરેક પરિષદમાં વધુ વધુ સ્પષ્ટતાથી પ્રગટ કરતા જતા હતા. નડિયાદમાં કહેઃ મણ ઘઉં ખી બને છે, જમીનમાં સડી ફ્રાટી જાય છે અને તે ઉપર અઢળક પાક પાકે છે. ખાડેલીને તેવું ખિયાવું થવા હું કહી રહ્યો છું, ને તમારા પણ તેને અંગે ધમ ઊભું થશે ત્યારે તે જ બતાવીશ.' ભરૂચમાં કહ્યુંઃ ‘જો સરકારની દાનત જમીન પર હાય તે હું તેને ચેતવું છું કે આવતી મેાસમે હું એક છેડેથી બીજે છેડે સળગાવીશ પણ એક પૈસા એમ ને એમ ન આપવા દઉં.' અમદાવાદમાં કહ્યું: તમને ગુમાન . હશે કે આપણી પાસે રાવણુ કરતાં વધારે સંપત્તિ છે.
'
૨૨૬