SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ખારડાલીમાં શું બન્યુ સરકારપક્ષ “ તમે ઊંધ આરામમાં પડી ગયા હતા અને આખા મીચીને માથે પડે તે ભયે જતા હતા. અંડન સાહેબે તમારી આંખ ઉધાડી તે બહુ સારું કર્યું. ” " ગયા પ્રકરણમાં જણાવેલી અધાધૂંધીના ભાગ અનેક તાલુકાઓ છેલ્લી જમાબંધી સને ૧૮૯૬ માં થઈ હતી, અને મુંબઈ ઇલાકામાં ચાલતી પ્રથા પ્રમાણે ત્રીસ વરસ પછી એટલે સને ૧૯૨૬ માં એમાં સુધારા ( · રિવિઝન ' ) કરવાના સમય આવી પહેાંચ્યા હતા. આ સુધારાનું કામ પ્રેાવિન્સ્યુલ સિવિલ સર્વિસના શ્રી. જયકરને સાંપવામાં આવ્યું, જે એ વેળા સુરતના એક ડેપ્યુટી કલેકટર હતા. એમને આવાં કામનેા કરશે! જ પૂર્વ અનુભવ નહાતા. એમણે ૧૯૨૫ની શરૂઆતમાં પેાતાનું કામ શરૂ કર્યુ, અને પાંચ મહિનામાં ખરડાલી અને ચેાર્યાંસી એ તાલુકાનાં રિવિઝન ' તૈયાર કરીને સરકારને મેાકલ્યાં. બારડેાલીના રિપોટ ઉપર તા. ૩૦મી જૂન, ૧૯૨૫ની તારીખ છે, પણ તે રિપોર્ટ તા. ૧૧મી નવેમ્બર, ૧૯૨૫ સુધી સરકારને મેાકલી શકાયા નહિ. કારણ શ્રી. જયકરે રિપેટ ની સાથે મેાકલેલા કાગળમાં જણાવ્યું છે તે પ્રમાણે “ રિપોર્ટના ખરડા ૧૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy