SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહના ઇતિહાસ પ્રકરણ આ લેાકેા એક કૂંચીનેા ઝૂડા પેાતાની સાથે ફેરવતા. એક ઠેકાણે એક કૂંચી એક ધરને લાગી, તે ધરમાં પેસીને ભેંસ ઉપાડી. મઢીની પાસેના એક ગામમાં ત્રાસજનક દાખલેા બન્યા. એક જપ્તીદાર અને તેના પઠાણેા અજવાળુ' થતા પહેલાં પેાતાના કામ ઉપર નીકળી પડચા. આમાંને એક પઠાણ પાછલે બારણેથી એક ધરમાં પેસવાના પ્રયત્ન કરતા હતા ત્યાં ધરની ખાઈ એ ઘરમાં દોડી જઈ ખારણું બંધ કરવા માંડયું. પઠાણુ પાછળ પાચો, બારણાને ધક્કો માયા, અને પેલી બહેન પાછી બંધ કરવા જતી હતી ત્યાં પઠાણે તેનેા હાથ પકડ્યો, તેને બહાર ખેંચી કાઢી અને પછી પાંચ જાનવરા જપ્ત કર્યા. ભાઈ મણિલાલ કાઠારી તે દિવસે ત્યાં જ હતા. તેમણે આ ખબર છાપામાં આપી એટલે દેશમાં ખળભળાટ મચ્યા. જે રીતે ભેસેાની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, જે રીતે નાનાં નાનાં રાચરચીલાં અને ખીજી મિલકતના કાઈ લેનાર ન મળે ત્યારે પઠાણા, સરકારી પટાવાંળા, અને પેાલીસને તે નામની કિંમતે આપી દેવામાં આવતી હતી, જે રીતે આ પેટાવાળાઓને માટે લિલામ કરનારા જાતે આ વસ્તુ ખરીદતા તેના તે ધણાયે દાખલા છે. પઠાણના પેલા દાખલાથી તાલુકામાં હાહાકાર થઈ રહ્યો હતા ખરા, છતાં દાદાઢસા અને બસ રૂપિયા પગાર ખાનારા અને મામલતદારની જગ્યાની લાયકાત ધરાવનારા અમલદારાને મવાલી પડાણાની સાથે રાતદિવસ ભેંસની શોધમાં ભટકતા જોઈ ને આટઆટલા ત્રાસમાં અને ઉકળતા તાપમાં કારાગૃહવાસ ભાગવતા લેાકેાને પણ રમૂજ આવતી હતી. લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતાને ટંટાક્રિસાદ અને સરકારી નાકરેને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. ખરા ખેડૂતાના જેલ જવાને વારે। આ પહેલીવાર આવ્યે એમ કહેવાય. આ પુકડાપકડીએ હથી વધાવી લેવામાં આવી. આ અઢારના ટાળામાં એક શ્રી. વલ્લભભાઈ ની મેાટરને કલીનર' હતા અને એક ગુજરાત મહાવિદ્યાલયના ૧૩૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy