________________
૧૪
ખામેાશીના પાઠ
“ જ્યારે પ્રજામાં નવું જોશ ને નવી તાકાત આવી છે ત્યારે તેને ભૂલેચૂકે પણ આપણે હાથે દુરુપયોગ ન થવા પામે એ વિષે આપણે રાતદિવસ જાગૃત રહેવાનું છે.”
ભા
ઈ રિવેશ’કરે ખારડાલીની પાઠશાળાની સૂરતમાં વાત કરી હતી. એ પાઠશાળામાં અભયપાઠ ખેડૂતે શીખી રહ્યા હતા, તેની સરકારને રાજરાજ અધિક જાણ થતી જતી હતી. ખાલસાની નેટિસની તારીખેા ગઈ, જમીન તે હજી ખાલસા ન થઈ, અને ઊલટા અભિનંદનના ધરાવેા અને ઉત્સવની વિરાટ સભાએ થવા લાગી છે. ખારડાલીના લેાકેા પ્રસિદ્ધ થવા લાગ્યા છે એટલું જ નહિ, ખરડાલીનાં દર્શને લેાકેા આવવા લાગ્યા છે. ધારાસભાના ચાર સભ્યા શ્રી. શિવદાસાની, રા. સા. દાદુભાઈ દેસાઈ, રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. દીક્ષિત આ અરસામાં બારડેલી જોવા આવ્યા; અને ખેડૂતાનું સંગઠન, ખેડૂતાની નીડરતા અને મક્કમતા જોઇને ચકિત થયા. શ્રી. શિવદાસાની તે। આ તાલુકાના અનુભવી. ૧૯૨૧માં ગાંધીજીને જેલ જતા ન જોઈ શક્યા એટલે સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપીને બેઠેલા. તાલુકાની એક સભા જોઈ તે તેમણે કાઢેલા ઉદ્ગારા બહુ નાંધવાજેવા હતાઃ
“ આજે ખેડૂત પેાતાના પર શું દુ:ખ છે તે સમજે છે અને આટલે ઉત્સાહ ધરાવે છે તે જ ખતાવે છે કે સત્ય તેના જ પક્ષમાં છે. એ મહિના પહેલાં મને શંકા હતી, કારણ વાલેાડમાં એક સભામાં હું ગયેલે ત્યાં લેાકાએ તૈયાર હાવાની ખાત્રી આપ્યા પછી આ તાલુકાના જ એક માસે મને કાગળ
૧૦૦