________________
ર
છે જ
છે
શ્રી
ગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રકૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
(ભાવાર્થ સાથે)
(શ્રીમદ્ રાજચંદ્રએ આત્મસિદ્ધિ ગુજરાતીમાં વર્ષ સં. ૧૮૯૬માં લખેલી.) ૧ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧. આત્મસિદ્ધિમાં સમ્યક્દર્શનનો માર્ગ બતાવ્યો છે. પહેલી જ કડીમાં, આત્મજ્ઞાની સરૂ સમજાવે છે કે, અજ્ઞાની જીવ જે મિથ્યા માન્યતામાં અનંતભવનાં દુઃખને સહી રહ્યો છે, તેને પણ જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈ શકે છે.
૨ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. વર્તમાન કાળમાં, જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ ભૂંસાઈ ગયો છે, માર્ગ પ્રાપ્ત કરવામાં અત્યંત આંટી પડી ગઈ છે, ત્યારે મુમુક્ષુને સદ્દગુરૂ સાચો માર્ગ બતાવે છે.
૩ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૪ બાહ્ય ક્રિયામાં રાચતા. અંતર્ભેદ ન કાંઈક જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ