SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અચોગી કેવળી સચોગી ૧૩ કેવળી સૂક્ષ્મ સાપરાય અનિવૃત્તિકરણ ૯ બાર માટેની પદ્ધતિનું જ્ઞાન તે આ યોગમાં છે. (૬) ૧૪ ગુણસ્થાનકઃ ૧) મિથ્યાત્વ- - મોક્ષ દેહથી આત્મા ભિન્ન છે એનો અનુભવ થાય. ૨) સાસ્વાદન-મુક્તિ માટેની ક્ષણિક ભાવના શુદ્ધાત્મા થાય. ૩) મીશ્રસ્થાનકમાં મુક્તિ માટેનો પુરુષાર્થ થાય. ૪) અવિરતી સમ્યદર્શન-ઉત્તમ મુમુક્ષુને સંસારમાં રહીને આત્માનું સ્વરૂપજ્ઞાન થાય. ૫) દેશવિરતિ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ક્ષીણમોહ ભાવથી પ્રતિબદ્ધ ન રહે -સંસારની ૬ ઉપશાંતમોહ ૧૧ ત્યાગભાવના રહે. ૬) પ્રમતસયંત-પ્રમાદ સાથે સાધુ દશાની પ્રાપ્તિ થાય. ૭) અપ્રમતસયંતવ્રતધારી સાધુની મોક્ષની પરમ જિજ્ઞાસુ સ્થિતિ છે. ૮) અપૂર્વકરણ-શુદ્ધ દશાની પ્રાપ્તિ ક્ષપક અપૂર્વકરણ ૮ તથા ઉપશમ શ્રેણીમાં થાય. ૯) અનિવૃત્તિ બાદર-સૂક્ષ્મ બાદર કર્મનો ક્ષય થાય. ૧૦) સૂક્ષ્મસંપરાય-સૂક્ષ્મ લોભનો ક્ષય થાય. ૧૧) ઉપશમ-કષાયનો ક્ષય થાય. ૧૨) ક્ષીણમોહસૂક્ષ્મ મોહ કર્મનો ક્ષય થાય. ૧૩) સંયોગી 8 કેવળી-આત્માની અખંડ સ્વરૂપ સ્થિતિ. દેહ : સાથે નિર્વિકલ્પ સમાધિ. ૧૪) અયોગી કેવળી - આત્મા મોક્ષમાં અખંડ સ્થિતિ કરે. મિશ્ર | ૧૪ ગુણસ્થાનક તે આત્મઅનુભવ તથા મિથ્યાત્વ) ૧ અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશા અને અંતે ગુણસ્થાન આરોહણ ક્રમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે આત્માની જ્ઞાન તથા વ્યવહાર [નિશ્ચયી વ્યવહાર ગુણવૃદ્ધિનું બેરોમીટર છે. આત્મા પરમાત્માપદની પ્રાપ્તિ કરે ત્યારે મુમુક્ષુએ જ્ઞાનયાત્રામાં કેવા ગુણસ્થાનકમાંથી પસાર | સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષમાર્ગ છે. અપ્રમત્ત સંયતા ખાસ્ત સંવત ૬- દીક્ષા દેશવિરત | ૫ અવિરત સમ્યકત્વ સાસાદના મન-આભા-શીર તત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ
SR No.032678
Book TitleTattvagyanni Gufama Aatmani Anubhuti
Original Sutra AuthorN/A
AuthorSuresh Shah
PublisherMumbai Jain Yuvak Mahasangh
Publication Year2019
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy