________________
અચોગી કેવળી
સચોગી ૧૩
કેવળી
સૂક્ષ્મ સાપરાય
અનિવૃત્તિકરણ ૯
બાર
માટેની પદ્ધતિનું જ્ઞાન તે આ યોગમાં છે.
(૬) ૧૪ ગુણસ્થાનકઃ ૧) મિથ્યાત્વ- - મોક્ષ દેહથી આત્મા ભિન્ન છે એનો અનુભવ થાય. ૨) સાસ્વાદન-મુક્તિ માટેની ક્ષણિક ભાવના
શુદ્ધાત્મા થાય. ૩) મીશ્રસ્થાનકમાં મુક્તિ માટેનો પુરુષાર્થ થાય. ૪) અવિરતી સમ્યદર્શન-ઉત્તમ મુમુક્ષુને સંસારમાં રહીને આત્માનું સ્વરૂપજ્ઞાન થાય. ૫) દેશવિરતિ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ક્ષીણમોહ ભાવથી પ્રતિબદ્ધ ન રહે -સંસારની ૬
ઉપશાંતમોહ ૧૧ ત્યાગભાવના રહે. ૬) પ્રમતસયંત-પ્રમાદ સાથે સાધુ દશાની પ્રાપ્તિ થાય. ૭) અપ્રમતસયંતવ્રતધારી સાધુની મોક્ષની પરમ જિજ્ઞાસુ સ્થિતિ છે. ૮) અપૂર્વકરણ-શુદ્ધ દશાની પ્રાપ્તિ ક્ષપક
અપૂર્વકરણ ૮ તથા ઉપશમ શ્રેણીમાં થાય. ૯) અનિવૃત્તિ બાદર-સૂક્ષ્મ બાદર કર્મનો ક્ષય થાય. ૧૦) સૂક્ષ્મસંપરાય-સૂક્ષ્મ લોભનો ક્ષય થાય. ૧૧) ઉપશમ-કષાયનો ક્ષય થાય. ૧૨) ક્ષીણમોહસૂક્ષ્મ મોહ કર્મનો ક્ષય થાય. ૧૩) સંયોગી 8 કેવળી-આત્માની અખંડ સ્વરૂપ સ્થિતિ. દેહ : સાથે નિર્વિકલ્પ સમાધિ. ૧૪) અયોગી કેવળી - આત્મા મોક્ષમાં અખંડ સ્થિતિ કરે.
મિશ્ર | ૧૪ ગુણસ્થાનક તે આત્મઅનુભવ તથા
મિથ્યાત્વ) ૧ અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશા અને અંતે
ગુણસ્થાન આરોહણ ક્રમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ તે આત્માની જ્ઞાન તથા વ્યવહાર [નિશ્ચયી વ્યવહાર ગુણવૃદ્ધિનું બેરોમીટર છે. આત્મા પરમાત્માપદની પ્રાપ્તિ કરે ત્યારે મુમુક્ષુએ જ્ઞાનયાત્રામાં કેવા ગુણસ્થાનકમાંથી પસાર
| સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષમાર્ગ છે.
અપ્રમત્ત સંયતા
ખાસ્ત સંવત
૬- દીક્ષા
દેશવિરત
|
૫
અવિરત સમ્યકત્વ
સાસાદના
મન-આભા-શીર
તત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ