________________
સ્તુતિ નયનાનંદ આનંદકંદ પારસ જિન પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણ ગાતા તારા.
| (વૈદ્ય મોહનલાલ ચુ. ધામી રચિત)
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
(૨).
| સંપર્કઃ શ્રી મુહરી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
મુ. પો. ટીંટોઈ, તા. મોડાસા, જી. સાબરકાંઠા - ૩૮૩૨૫૦. (ઉ.ગુ.). ફોન : (૦૨૭૪) ૨૬૬૨૧૨, ૨૬૬૨૧૭
શ્રી મુહરિ પાર્શ્વનાથ
७४