SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ નયનાનંદ આનંદકંદ પારસ જિન પ્યારાં; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણ ગાતા તારા. | (વૈદ્ય મોહનલાલ ચુ. ધામી રચિત) મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં મુહરિ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે. (૨). | સંપર્કઃ શ્રી મુહરી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ મુ. પો. ટીંટોઈ, તા. મોડાસા, જી. સાબરકાંઠા - ૩૮૩૨૫૦. (ઉ.ગુ.). ફોન : (૦૨૭૪) ૨૬૬૨૧૨, ૨૬૬૨૧૭ શ્રી મુહરિ પાર્શ્વનાથ ७४
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy