________________
hois clear la મંત્ર આરાધના
(૧) ૐ હ્રાઁ * કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્ર↑ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ ।
11
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવકછે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધા૨ણ ક૨વા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે.
સંપર્કઃ
શ્રી કામિત પુરણ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર રોડ
પો. ઉન્હેલ – ૪૫૬૨૨૧ જિ. ઉજ્જૈન (મ.પ્ર.)
ફોન : (૦૭૩૬૬) ૨૦૨૫૮, ૨૨૦૨૩૭ (પી.પી.)
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૭