SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ hois clear la મંત્ર આરાધના (૧) ૐ હ્રાઁ * કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રÆ હ્રીં શ્ર↑ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ કામિતપૂરણ પાર્શ્વનાથાય નમઃ । 11 ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમ પ્રભાવકછે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. જાપ કરતી વખતે બાજોઠ પર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધા૨ણ ક૨વા. મંત્ર આરાધનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. જીવનમાં ખુશીની લ્હેર દોડવા લાગે છે. સંપર્કઃ શ્રી કામિત પુરણ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર રોડ પો. ઉન્હેલ – ૪૫૬૨૨૧ જિ. ઉજ્જૈન (મ.પ્ર.) ફોન : (૦૭૩૬૬) ૨૦૨૫૮, ૨૨૦૨૩૭ (પી.પી.) શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ ૬૭
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy