SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હું આજથી જ જાપ આરાધના શરૂ કરી દઈશ.” દિનેશ બોલ્યો. આ અને એ જ દિવસથી દિનેશ ખરા હૃદયથી શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સાત માળા ગણવા લાગ્યો. અને પોતે કોલેજની પરીક્ષા આપી શકે તેવી કામના સેવવા લાગ્યો. એ બીજે દિવસે રાજેશ આવ્યો અને આનંદના સમાચાર લઈને આવ્યો હતો. તે બોલ્યો : “દિનેશ, ખુશીના સમાચાર છે. આપણી પરીક્ષા આઠ દિવસ પાછી ઠેલાણી છે. હવે તું જરૂર પરીક્ષા આપી શકીશ.” છે. “તને કોણે કહ્યું?' કે “કોલેજના સત્તાવાળાઓએ આજે સવારે આ નિર્ણય લીધો હતો અને નોટીસબોર્ડ પર પરીક્ષાનું નવું ટાઈમટેબલ પણ મૂકી દેવામાં આવ્યું છે. તે જાપ શરૂ કર્યા હતા. ?” . હા...ગઈકાલે અને આજે સવારે જાપ કર્યા હતા.' ‘તને તેનું ફળ મળી ગયું ને ! તારી કામનાની પૂર્તિ થઈ ગઈને ? રાજેશ બોલ્યો. ‘હા...હવે મારું વર્ષ બગડશે નહિ. આજ સવારથી તાવ પણ નથી...” | ‘વાહ.. સરસ...” રાજેશ બોલ્યો. અને ચાર દિવસમાં દિનેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. ડોક્ટરે પરીક્ષામાં બેસવાની રજા આપી અને વધુ શ્રમ ન લેવાની પણ સૂચના આપી. ( દિનેશે પરીક્ષા આપી અને તેમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. દિનેશ પરીક્ષા પછી રાજેશને લઈને શંખેશ્વર જઈ આવ્યો અને ત્યાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી અને ત્યાં સંકલ્પ કર્યો કે રોજ મંત્ર જાપ કરીશ.” | બન્ને મિત્રો શંખેશ્વરથી રાજકોટ પાછા ફર્યા. શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાની માનવીની દરેક કામનાઓની પૂર્તિ થાય છે. શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy