________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં હ્રીંકાર પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં હ્રીં શ્રીં હ્રકાર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હૂકાર પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થ થઈને નિશ્ચિત સમયે અને નિશ્ચિત સ્થાને આસન ગ્રહણ કરીને જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા તથા વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે.
સંપર્કઃ શ્રી હીંકર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. મંદિર પેઢી
| પો. અમરાવતી જિ. ગુટુર - ૫૨૨૦૨૦ (એ.પી.)
ફોન : (૦૮૬૩) ૨૧૪૮૩૪
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૨૩