SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં હ્રીંકાર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં હ્રીં શ્રીં હ્રકાર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હૂકાર પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થ થઈને નિશ્ચિત સમયે અને નિશ્ચિત સ્થાને આસન ગ્રહણ કરીને જાપ આરાધના કરવી. જાપ દરમ્યાન ધુપ-દીપ અખંડ રાખવા તથા વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે. આ મંત્રો અનુભવ સિધ્ધ છે. સંપર્કઃ શ્રી હીંકર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. મંદિર પેઢી | પો. અમરાવતી જિ. ગુટુર - ૫૨૨૦૨૦ (એ.પી.) ફોન : (૦૮૬૩) ૨૧૪૮૩૪ શ્રી હ્રીંકર પાર્શ્વનાથ ૨૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy