________________
પ્રતિમાજી પર સંવત ૧૬૭૦નો લેખ છે. બીજું જિનાલય શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું છે. અને ત્રીજા જિનાલયમાં શ્રી અજીતનાથ પ્રભુ બિરાજમાન છે. | સંપર્ક : શ્રી હૂકાર પાર્શ્વનાથ જે. જૈન તીર્થ. શ્રી સંભવનાથજી શ્વેતાંબર મૂર્તિપૂજક જિનાલય, કાળુ શાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ 40૧(ગુજરાત).
આંધ્રના નાગાર્જુન નગરમાં (ગુજુર) શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. જિનાલયમાં મૂળનાયક હૂકારમય શ્રી ચિંતામણિ કલ્પતરૂ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૬૩ ઈંચ અને પહોળાઈ ૪૧ ઈંચની છે. પ્રતિમાજી પ્રભાવક છે.
ગુટુરથી ૨૫ કિ.મી. ના અંતરે કૃષ્ણા નદીના કિનારે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં પ્રતિમાજી શ્યામ વર્ણના, પાષાણના
શ્રી પાશ્વ-સ્તવના
શુકલ ધવલને ધોળા પુષ્પો જેહની શોભા વધારતાં, મૂળમંત્ર શ્રી હૂકારમાં જે ધ્યાનમુદ્રામાં બિરાજતાં , નામમાત્રામાં મંટાક્ષરોને ગોપવી અવધારતાં, ‘હૂકાર” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા
હૂકાર મધ્યભાગમાં પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનનું વર્ણન આવે છે. તેવા હૂકારમાં બિરાજેલા હૂકાર પાર્શ્વના નામે આ પ્રભુજી ઓળખાય છે. પ્રભુનું કાળુશીની પોળ (અમદાવાદ)માં નયનરમ્ય, દર્શનીય જિનમંદિર છે.
પદ્માવતી રાજેશ્વરી, હ્રકાર બીજ સમાન હૈ | કાલુપુર અહમદાબાદ મેં જો, રમ્ય અતિશય સ્થાન હૈ //. સિધ્ધ હોતે કાર્ય હૈ, જિનકા સદા ગુણ-ગાન હૈ | ઐસેં “શ્રી હૂ કાર પાર્થ” કો મૈં ભાવસે કરૂં વંદના //.
શ્રી હૂકર પાર્શ્વનાથ
૧૮