________________
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં ઘંટાકર્ણ મહાવીર, સર્વવ્યાધિ વિનાશક | વિસ્ફોટક ભય પ્રાપ્ત, રક્ષ રક્ષ મહાબલ...૧ યત્ર – તિષ્ઠતે દેવ, લિખિતોક્ષર પંક્તિભિા રોગાસ્તત્ર પ્રણથંતિ, વાત પિત્ત કફોદ્ ભવા...૨ તત્ર રાજભય નાસ્તિ, યાંતિ કર્ટે જપાત્સર્ય T શાકિની ભૂત વેતાલા, રાક્ષસાઃ પ્રભવંતિ ન...૩ નાકાલે મરણંતસ્ય, ન ચ સર્પણ દેશ્યતા અગ્નિ ચોરભયંનાસ્તિ, હૂ ઘંટાકર્ણ નમો સ્તુતે ઠ: 6: 8: સ્વાહા... ૪ (૨) ૐ આંૐ હૂ દ્ર દ્ર ક્ષ ણ્ ક્ષે ક્ષ ક્ષઃ ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્ર પાલાય નમઃ | મમોપરિ પ્રસન્નોભવ, પ્રત્યક્ષ દર્શન દેહિ વાંછિત પૂરય પૂરય સ્વાહા ! (૩) ૐ એં ક્રીં હ્રીં કર્લી બ્લે એં શ્ર ઘંટાકર્ણ મહાવીર ભદ્ર માણિભદ્ર ૐ હ્ર ઘંટાકર્ણ નમો સ્તુતે ઠઃ ઇ: : સ્વાહા
ઉપરોક્ત દરેક મંત્રો મહા ચમત્કારી છે. કોઈપણ મંત્રની આરાધના શ્રધ્ધા અને ભક્તિથી કરવી. ગુરૂ પાસેથી પાઠ ગ્રહણ કર્યા પછી જાપ શરૂ કરવા. સર્વ કાર્યો માં સિધ્ધિ મળે છે.
શ્રી ઘંટાકર્ણવીર
૨૬૪