________________
મંત્ર આરાધના
(૧) 3ૐ હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોટાણા પાર્શ્વનાથાય નમઃ |
નવી ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. દરરોજ કોઈપણ એક મંત્રના જાપવહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. આરાધકે પૂર્વ દિશામાં મુખ રાખવું આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શુધ્ધ વસ્ત્રો ધારણ કરવા. મંત્ર આરાધનાથી વિપદાઓ નાશ પામે છે અને વિકટ પ્રશ્નો હલ થાય છે.
સંપર્કઃ શ્રી લોટાણા પાર્શ્વનાથ જૈન દેરાસર ગોઠ પેલેસ રોડ, પો. સિરોહી,
જિ. સિરોહી - ૩૦૭૦૦૧. ફોન : (૦૨૯૭૨) – ૩૦૨૬૯(પી.પી.) ૩૦૬૩૧(પી.પી.)
શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૯