________________
મંત્ર આરાધના
(૧) ૐ હ્રીં શ્ર અમીઝરા પાર્શ્વનાથાય નમઃ | (૨) હ્રીં શ્રીં હ્રીં શ્રીં અમીઝરા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર અમીઝરા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કોઈપણ એક મંત્રના નિયમિત જાપ કરવા, જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. માનસિક ચિંતાઓ ટળી જાય છે.
સંપર્કઃ શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ.પો. ગંધાર. તા. વાગરા, જી. ભરૂચ. (ગુજરાત).
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૩૨