________________
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રÆ કંસારી પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કંસારી પાર્શ્વનાથાય નમઃ ।
(૩) ૐ હ્રીં શ્રÆ Æ Æ કંસારી પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. આરોગ્ય સુખાકારી મળે છે. માનસિક ચિંતાઓ દૂર થાય છે.
સંપર્કઃ
શ્રી સારી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. ખંભાત,
જિ. આણંદ-૩૮૮૬૨૦.
ફોનઃ (૦૨૬૯૮) ૨૨૬૧૪૬, ૨૨૭૨૭૬
૯૬
શ્રી સારી પાર્શ્વનાથ