________________
Create fla
ભક્તિ, સેવા-પૂજા વિશેષ રીતે કરીને પાછા ફર્યાં. મનીષા અને શૈલેષભાઈને પણ શ્રી સમ્રફણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયો.
મંત્ર આરાધના
ૐ હ્રીઁ * સમ્રફણા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીઁ * હ્રીં Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીઁ Æ Æ Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ ।
(૧)
(૨)
(૩)
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના અનેરી શ્રધ્ધાથી કરવી. મંત્ર જાપ સવારના સમયે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્રની આરાધના કરવાથી ગમે તેવા સંકટો, મુંઝવણો દૂર થાય છે. અને જીવનમાં મંગલ મંગલ વર્તે છે.
સંપર્કઃ
શ્રી સતફણા પાર્શ્વનાથ જૈન દેરાસર પાંજરાપોળ મુ.પો. મોટી ભણસાલ તા. જામનગર જિ. જામનગર(સૌરાષ્ટ્ર)-૩૬૧૦૧૨.
ફોન : (૦૨૮૮) ૨૬૧૦૨૪૪
શ્રી સતફણાજી પાર્શ્વનાથ
poje
૬૩
臺北
$$
7643