SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Create fla ભક્તિ, સેવા-પૂજા વિશેષ રીતે કરીને પાછા ફર્યાં. મનીષા અને શૈલેષભાઈને પણ શ્રી સમ્રફણા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થયો. મંત્ર આરાધના ૐ હ્રીઁ * સમ્રફણા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીઁ * હ્રીં Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીઁ Æ Æ Æ સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ । (૧) (૨) (૩) ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના અનેરી શ્રધ્ધાથી કરવી. મંત્ર જાપ સવારના સમયે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવા. આરાધના દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્રની આરાધના કરવાથી ગમે તેવા સંકટો, મુંઝવણો દૂર થાય છે. અને જીવનમાં મંગલ મંગલ વર્તે છે. સંપર્કઃ શ્રી સતફણા પાર્શ્વનાથ જૈન દેરાસર પાંજરાપોળ મુ.પો. મોટી ભણસાલ તા. જામનગર જિ. જામનગર(સૌરાષ્ટ્ર)-૩૬૧૦૧૨. ફોન : (૦૨૮૮) ૨૬૧૦૨૪૪ શ્રી સતફણાજી પાર્શ્વનાથ poje ૬૩ 臺北 $$ 7643
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy