________________
મનોહર ભાસે છે. અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું છે અને સૌથી ઊંચું શિખર ૭૦ ફૂટની ઊંચાઈવાળું છે. પાર્શ્વનાથ પ્રભુના શુભ આદિ ૧૦ ગણધરો શ્રી ગૌત્તમસ્વામીજી, શ્રી માણિભદ્રવીર, સરસ્વતી માતા, લક્ષ્મીમાતા, ધરણેન્દ્ર દેવ, માતા ભગવતી પદ્માવતી દેવી, અંબિકા માતાજી, ચક્રેશ્વરી માતાજી દરેકની સ્વતંત્ર દેવકુલિકાઓ તથા શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિકાષ્ઠાયક બનેલા શ્રી વર્ધમાન સૂરિજીની તથા ગુરુમૂર્તિઓની દેરી આવેલ છે.
શ્રી પાર્શ્વનાથ સ્તુતિ
૩ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણિયતે, હૂ ધરણેન્દ્ર - વૈરૂપ્યા – પદ્માદેવીયુતાય તે...૧ શાંતિ - તુષ્ટિ - મહાપુષ્ટિ - ધૃતિ - કીર્તિ - વિઘયિને, ૐ હૂ દ્વિવ્યાલ - વૈતાલ - સર્વાધિ - વ્યાધિ – નાશિને...૨
જ્યા – જિતાખ્યા – વિજયાખ્યા – પરાજિત - યાન્વિતઃ, દિશાંપાલે - ગ્રહૈ – યક્ષે — વિદ્યા દેવી - ભિરન્વિત....૩
ૐ અસિઆઉસાય નમસ્તત્ર સૈલૌક્ય નાથતામ્, ચતુઃ દૃષ્ટિ : સુરેન્દ્રાસ્તે ભાષત્તે છત્ર ચામર : ....૪ શ્રી શંખેશ્વરમંડન ! પાર્શ્વજિન પ્રણત - કલ્પતરુ - કલ્પ !
ચૂરયદુષ્ટ વાત, પુરય મે વાંછિત નાથ !.....૫
મહિમા અપરંપાર
ભાવનગરમાં હસમુખભાઈ શાહનો પરિવાર ડાયમંડ ચોક વિસ્તારમાં રહે, હસમુખભાઈના પરિવારમાં પત્ની રશ્મિબેન, બે પુત્રો કિરીટ અને દર્શન તથા પુત્રી ઈશિતા હતા.
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
૪૫