________________
પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાદિ કર્યા બાદ એકતાલીસમી દેરીમાં બિરાજમાન શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા. પિતા-પુત્ર એક દિવસ રોકાઈને સેવા પૂજા અને ભક્તિનો લાભ લીધો. ત્યાંથી બીજે દિવસે આણંદ જવા નીકળી ગયા.
વિપુલના પરિવારમાં ખુશીની લ્હેર દોડી ગઈ.
મંત્ર આરાધના
છે.
૩ૐ હ્રીં શ્રીં કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કૂકડેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હૂ Ø Ø Ø કુકડેશ્વર પાર્શ્વનાથાય નમ:
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના નિત્ય વહેલી સવારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને જાપ કરવા. વસ્ત્રો સ્વચ્છ પહેરવા. જાપનો સમય તથા આસન નિશ્ચિત રાખવું. આ મંત્રના જાપથી સઘળા વિઘ્નો દૂર થાય છે. માનસિક શાંતિ મળે છે.
સંપર્કઃ શ્રી કુદ્ધેશ્વર પાર્શ્વનાથ ચે.મૂ. જૈન ટ્રસ્ટ મુ.પો. કુકડેશ્વર જિ. નીમચ (મ.પ્ર.)-૯૫૮૪૪૬ ફોન: (૦૭૪૨૧) ૨૩૧૨૫૧, ૨૩૧૬૯૧
શ્રી કૂદ્ધેશ્વર પાર્શ્વનાથ