SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ elow spaep le રાગ મંત્ર આરાધના (૧) (2) (૩) ૐ હ્રીઁ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનું આરાધન કરવું. મંત્રના જાપ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. દરરોજ એક માળા તો અવશ્ય ગણવી. આ મંત્રની આરાધનાથી આરોગ્ય સારૂં રહે છે. તેમજ આવી પડેલા વિકટ પ્રશ્નોનો ઉકેલ આવે છે. આ મંત્રજાપ માનસિક શાંતિ આપે છે. સંપર્કઃ શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ જૈન દેરાસર ઓસવાલ મોહલ્લા, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ ફોન : (૦૨૬૧) ૨૫૯૧૫૩૬ ૧૭ As શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy