________________
elow spaep le રાગ
મંત્ર આરાધના
(૧)
(2)
(૩)
ૐ હ્રીઁ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનું આરાધન કરવું. મંત્રના જાપ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. દરરોજ એક માળા તો અવશ્ય ગણવી. આ મંત્રની આરાધનાથી આરોગ્ય સારૂં રહે છે. તેમજ આવી પડેલા વિકટ પ્રશ્નોનો ઉકેલ આવે છે. આ મંત્રજાપ માનસિક શાંતિ આપે છે.
સંપર્કઃ
શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ જૈન દેરાસર ઓસવાલ મોહલ્લા, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ ફોન : (૦૨૬૧) ૨૫૯૧૫૩૬
૧૭
As
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ