________________
મંત્ર આરાધના
ه
ه
ه
ૐ હ્રીં શ્રીં વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | ૩ૐ શ્રીં હ્રીં શ્રીં વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો દરરોજ વહેલી સવારે જાપ કરવો. જાપ કરવા બેસો ત્યારે મુખ પૂર્વ દિશા તરફ રાખવું. વસ્ત્રો સ્વચ્છ ધારણ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. આ મંત્રની આરાધના અત્યંત ફળદાયી છે. દરેક વિનોને દૂર કરે છે.
સંપર્કઃ શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર - મુ.પો. ખારવાડો, પો. ખંભાત
જી. આણંદ (ગુજરાત)-૩૮૮૬૨૦. | ફોન : (૦૨૬૯૮) ૨૨૧૮૧૬
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ