________________
મંત્ર આરાધના
(૧) ૩ૐ હ્રીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમપ્રભાવક છે. કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે ઊઠીને નિશ્ચિત સમય અને સ્થાન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મનને સ્થિર બનાવવું. હૈયામાં અપૂર્વ શ્રધ્ધા જરૂરી છે. જાપ વખતે વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા.
મંત્ર આરાધના કરવાથી સર્વ મનોરથોની પૂર્તિ થાય છે તેમજ સઘળા વિનોનો નાશ થાય છે.
સંપર્કઃ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી જેન મંદિર ટ્રસ્ટ
મુ.પો. બાહુબલી તા. હતગણગલા, જિ. કોલ્હાપુર (મહારાષ્ટ્ર)-૪૧૬૧૧૦
કુંભોજગીરી તીર્થ ફોન : (૦૨૩૦) ૨૫૮૪૪૪૫ મોબાઈલ : ૯૮૨૩૨૩૯૫૩૯
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૬