________________
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ |
| ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને શ્રી શંખલા પાર્શ્વ પ્રભુના જાપ કરવા. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ તેમજ વિપ્નોનો નાશ થાય છે.
સંપર્ક : શ્રી શંખલપુર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ
| મુ.પો. શંખલપુર તા. બેચરાજી જિ. મહેસાણા, ગુજરાત - ૩૮૪૨૧૦
ફોન : (૦૨૭૩૪) ૨૮૪૪૦૮
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૯