SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી શંખલા પાર્શ્વનાથાય નમઃ (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શંખલા પાર્શ્વનાથાય નમઃ | | ઉપરોક્ત ત્રણેય મંત્રો પરમપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને શ્રી શંખલા પાર્શ્વ પ્રભુના જાપ કરવા. જાપ દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ તેમજ વિપ્નોનો નાશ થાય છે. સંપર્ક : શ્રી શંખલપુર પાર્શ્વનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ | મુ.પો. શંખલપુર તા. બેચરાજી જિ. મહેસાણા, ગુજરાત - ૩૮૪૨૧૦ ફોન : (૦૨૭૩૪) ૨૮૪૪૦૮ શ્રી શંખલા પાર્શ્વનાથ ૨૦૯
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy