________________
મંત્ર આરાધના
(૧) હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થતા ધારણ કરીને, સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરીને કરવી. જાપનો સમય અને આસન નિશ્ચિત રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જીવન ધન્ય બની ઉઠે છે.
સંપર્કઃ શ્રી સુરજમંડન પાર્શ્વનાથ જૈન દેરાસર હાથીવાળી ગલી, ગોપીપુરા,
a સુરત. મોબાઈલ નંબર : ૯૮૭૯૫ ૧૬૪૪૨
શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ
૧૩૦