SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના (૧) હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે ઉઠીને, સ્વસ્થતા ધારણ કરીને, સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરીને કરવી. જાપનો સમય અને આસન નિશ્ચિત રાખવું. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. મંત્ર આરાધનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જીવન ધન્ય બની ઉઠે છે. સંપર્કઃ શ્રી સુરજમંડન પાર્શ્વનાથ જૈન દેરાસર હાથીવાળી ગલી, ગોપીપુરા, a સુરત. મોબાઈલ નંબર : ૯૮૭૯૫ ૧૬૪૪૨ શ્રી સૂરજમંડનજી પાર્શ્વનાથ ૧૩૦
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy