________________
જવાનો સંકલ્પ કરી લીધો હતો. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ જીવનના મનોરથો પૂર્ણ કરે છે.
મંત્ર આરાધના
(૧) ૐૐ હ્રીં શ્રીં શેરીસા પાર્શ્વનાથાય નમઃ । (૨)
(3)
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ શેરીસા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રÆ Æ Æ શેરીસા પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપ કરવાથી વિપદાઓ દૂર થાય છે, મનોકામના સિધ્ધ થાય છે.
સંપર્કઃ
શેઠ શ્રી શેરીસા પાર્શ્વનાથ જૈન સંઘ મુ.પો. શેરીસા, જિ. ગાંધીનગર
ગુજરાત-૩૮૨૭૨૧ ફોન : (૦૨૭૬૪) ૨૫૦૧૨૬
શ્રી શેરીસાજી પાર્શ્વનાથ
૯૬