SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ એકસો વસ૨નું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ. ભવબંધનને તોડવા, સમરથ છો, પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ... સ્તવન ૧ શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ ; નયનાનંદ મનોહર મારાં, પારસનાથ અનુપ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાનરૂપ અરિહંત ૨ પારસ પરસે લોહ ખંડને પળમાં કંચન થાય; પદ પંકજ પરસના પરસે ભવના બંધન જાધ. ૩ પંચાસરાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય ૪. અંતરના અમૃત છલકાવી પૂજીયે પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટે પુરણ ચંદ (રચના : વૈધ મોહનલાલ ચુનીલાલ ધામી) ૫. PERF મંત્ર આરાધના મંત્ર આરાધના કરતી વખતે મનની અને તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તન અને મન સ્થિર ન હોય તો મંત્રનો પ્રભાવ જોવા મળતો નથી. મંત્ર આરાધન બને ત્યાં સુધી એકજ સ્થળે અને એકજ સમયે થાય તો ઘણું ઉત્તમ ગણાય. મંત્ર આરાધના સમયે ૫૧ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy