SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે # # $ $ $ * ૨ જ બ જ છે સુદેવ વ સમ્રાટ સંપ્રતિ શિશુનાગ ઊકે નંદવંશ. નામ ઈ. સ. પૂર્વે વીર નિર્વાણ સંવત મહાનંદ ૪૧૭ થી ૩૮૦ ૧૧૦ થી ૧૪૭ ૪. સુમાલી ૩૮૦ થી ૩૭૩ ૧૪૭ થી ૧૫૪ ૫. બૃહસ્પતિ ૩૭૩ થી ૩૭૦ ૧૫૪ થી ૧પ૭ ધનનંદ ૩૭૦ થી ૩૬૬ ૧૫૭ થી ૧૬૧ ૭. બ્રહદથ ૩૬૬ થી ૩૫૬ ૧૬૧ થી ૧૭૧ ૩૫૬ થી ૩પ૦ ૧૭૧ થી ૧૭૭ મહાપા ૩૫૦ થી ૩૧૭ ૧૭૭ થી ૨૧૦ ૩૩. કુલ વર્ષ ૧૦૦ શિશુનાગ ઊ નંદવંશનો રાજ્યઅમલ ૧૫૦ વર્ષ મગધ પર હતું જે સમયને લગતે યુગપ્રધાન પાવલીને પ્રથમ આંક નીચે મુજબ છે-- વિર નિર્વાણ સંવત ૧. શ્રી સુધર્માસ્વામી ૧ થી ૨૦ ૨૦ વર્ષ ૨. શ્રી જંબુસવામી ૨૦ થી ૬૪ જ વદ ૩. શ્રી પ્રભવસ્વામી ૬૪ થી ૭૫ ૧૧ વર્ષ ૪. શ્રી શય્યભવસૂરિ ૭૫ થી ૯૮ ૫. શ્રી યશોભદ્રસૂરિ ૯૮ થી ૧૪૮ ૫૦ વર્ષ ૬. શ્રી સંભૂતિવિજય ૧૪૮ થી ૧૫૬ ૮ વર્ષ ૭. શ્રી શ્રુતકેવળી ભદ્રબાહુવામી ૧૫૬ થી ૧૭૦ ૧૪ વર્ષ ૮. શ્રી સ્થૂલભદ્રજી ૧૭૦ થી ૨૧૫ ૪૫ વર્ષ ઉપર પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીના ૮ આચાર્યો પૈકીના પ્રથમના યુગપ્રધાન શ્રી સુધર્માસ્વામીના ૨૦ વર્ષો અને બીજા યુગપ્રધાન શ્રી જ બસ્વામીના ૪૪ માંથી ૪૦ વર્ષો પસાર થયા બાદ વીરનિર્વાણ સાઠમા વર્ષે નંદવંશના હાથમાં મગધની રાજ્યગાદી આવી હતી. બાદ શ્રી જબસ્વામી ચાર વર્ષ પછી સ્વર્ગવાસી થયા હતા. તેમના વિદ્યમાનપણમાં જ મગધનું રાજ્ય નંદવંશમાં જતા યુગપ્રધાન પટ્ટાવલીનાં આંકની ગણત્રીની શરૂઆત રાજ કાળગણનાને અંગે લેવામાં આવી હતી તે શ્રી સ્થળભદ્રના અંતીમકાળના પાંચ વર્ષો બાકી રહ્યા હતા તેવામાં મગધની નંદવંશીય રાજ્યગાદી મર્યવંશના હાથમાં જતા બીજા આંકની શરૂઆત વીરનિર્વાણ સંવત્ ૨૧૦ થી કરવામાં આવી છે. આ પ્રમાણેની કાળગણનાને હિસાબ અમેએ પ્રાચીન ગ્રંથ પરથી તારવી રજૂ કર્યો છે, જે અમારી સમજશક્તિ અનુસાર સર્વને સ્વીકાર્ય ગણાય, છતાં પણ તે સંબંધે અને વધુ માહિતી મળશે અથવા તે અમારી સ્કૂલના જણાશે તે અમે તેને બીજી આવૃત્તિમાં દાખલ કરીશું. ૨૩ વર્ષ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy