________________
દિશા માં | ર૫ ધનુષ | ૧હાથ | ૧૩ અંગુલ ૭મા પતરમાં | ૨૭ ધનુષ | ૧હાથ અંગુલ ૮મા પ્રતરમાં | ર૯ ધનુષ | ૧હાથ કા અંગુલ ૯મા પ્રતરમાં : ૩૧ ધનુષ | ૧હાથ
0 | ત્રીજી પૃથ્વી પૂર્ણ થયે તેને વીંટળાઈને ૨૦ હજાર યોજનાનો ઘનોદધિ આવેલો છે. તે પછી અસંખ્યાત યોજન સુધી ઘનવાત અને તેના પછી અસંખ્યાત યોજનતનવાત હોય છે અને પછી અસંખ્યાત યોજન આકાશ છે. ત્રણ રાજ પહોળાઈના વચલા એક રાજમાં નારકો રહેલા હોય છે. દરેક પૃથ્વીના એક લાખ ૨૦ હજારમાંથી ઉપર-નીચેના ૧–૧ હજાર યોજન છોડીને વચ્ચેના પોલાણમાં નારકાવાસો રહેલાં છે.
ચોથી પંકપ્રભા પૃથ્વી એક લાખ ૧૮ હજાર યોજનમાં ૭ પ્રતર છે. 13 ચોથી પંકખભા પૃથ્વી નારકોના શરીરની અવગાહના
-
૧લા પતરમાં | ૩૧ ધનુષ | ૧હાથ - ૦ રજ પ્રતરમાં ૩૬ધનુષ ૧ હાથ ૨૦અંગુલ ૩૪ પતરમાં | ૪૧ ધનુષ | ૨હાથ | ૧૬ અંગુલ ૪થા પતરમાં ૪૬ધનુષ ૩હાથ ૧ર અંગુલ ષમા પતરમાં પર ધનુષ - ૦
૮ અંગુલ ફા પતરમાં | પ૭ ધનુષ | ૧હાથ ૪ અંગુલ ૭મા પ્રતરમાં | દર ધનુષ | ૨હાથ \. ૦
એકલાખ ૧૮ હજારમાંથી ઉપર નીચેના ૧-૧હજાર યોજન છોડવાથી તેમાં સાત પ્રતરો આવેલી છે. વચલા આંતરાના પોલાણમાં નારકીના જીવો રહેલા છે.
જીવવિચાર | ૨૪૨