________________
૦
(ઉપપાત) કુંભમાં અંતર્મુહૂર્તમાં સ્વદેહ–આયુષ્ય પ્રમાણ થાય છે. પહેલાં સીમંત નામના પ્રતરમાં ઉત્પન થતી વખતે અંગુલના અસંખ્યાતમા ભાગનું શાયર અંતર્મુહૂર્તમાં ત્રણ હાથનું થઈ જાય છે. પ્રથમ રત્ના પૂવીના નરકાવાસની ૧૩uતરના નરકોની શરીર અવગાહના ૧લા પતરમાં | ૦ [ ૩ હાથ રજા પ્રતરમાં | ૧ ધનુષ | ૧હાથ અને ! ટા અંગુલ
પતરમાં | ઉધનુષ | ૩હાથ અને | ૧૭ અંગુલ જા પતરમાં રધનુષ | હાથ અને ના અંગુલ પમા ખતરમાં ૩ ધનુષ | ૦
૧૦ અંગુલ લ્લા પ્રતરમાં ૩ ધનુષ | પહાથ અને ૧૮ાા અંગુલ ૭મા પ્રતરમાં જ ધનુષ | ૧હાથ અને ૩ અંગુલ ૮મા પ્રતરમાં ૪ ધનુષ
૩હાથ અને
૧૧ાા અંગુલ ૯મા પ્રતરમાં | ૫ ધનુષ | ૧હાથ અને ૨૦ અંગુલ ૧૦મા પતરમાં | ધનુષ | 0 | 8ા અંગુલ ૧૧મા પ્રતરમાં | ધનુષ | ૨હાથ અને ૧૩ અંગુલ ૧૨મા પ્રતરમા | ૭ ધનુષ | ૦
૨૧ાા અંગુલ ૧૩મા પ્રતરમાં | ૭ ધનુષ | ૩હાથ અને | અંગુલ
૧૩ખતરોની વચ્ચે ૧ર આંતરા છે તેમાં પહેલા – છેલ્લા છોડીનેવચલા આંતરામાં ભવનપતિ અને પરમાધામ દેવોના નિવાસસ્થાનો રહેલાં છે.
બીજી શર્કરપ્રભા પૃથ્વી એક લાખ ૩ર હજાર યોજન જાડાઈ અને બે રાજ પહોળાઈ છે તેમાં એકહજારના એકએક એમ બે અંતરા છોડવાથી તેમાં ૧૧uતરો છે. વચ્ચેના એકરાજના પોલાણમાં નારકીનાં જીવો રહેલા છે. એક લાખ ૩૦હજાર યોજનમાં ૧૧ પ્રતરો છે.
જીવવિચાર | ૨૪૦