________________
• પ્રશ્ન ૧૦ઃ “કહે કલાપૂર્ણસૂરિ-૪' પુસ્તક વાંચતા થયેલા સંવેદનો ટપકાવો - ફક્ત ૧૦-૧૫ પંક્તિમાં.
(૨૪)
• પ્રશ્ન ૧૧ : “કહે કલાપૂર્ણસૂરિ-૪' પુસ્તકમાં તમને ગમેલા શ્રેષ્ઠ
પાંચ વાક્યો ટપકાવો. (પાના નંબર સહિત) (૧૦)
• પ્રશ્ન ૧૨ ? આ પ્રશ્નપત્રમાં તથા પરીક્ષા-પદ્ધતિમાં તમને શી
શી ખામી લાગી ? તથા તેના નિવારણ માટે શું શું કરવું જોઇએ? તે જણાવો. (૧૦)
૪૧૬
*
*
*
*
*
*
* *
*
*
* * * કહે