________________
મૈં
ઈચ્છાઓતો નાશ કરવામાં તમારે કશું ગુમાવવાતું તથી, સિવાય કે તમારું દુઃખ.
૩૪૬
*
મા. સુદ-૧ ૨૬-૧૧-૨૦૦૮, રવિવાર
દૈનિક ક્રિયાઓમાં જે સૂત્રો બોલીએ છીએ, તેના કાંઈક રહસ્યો લલિત વિસ્તરા જેવા ગ્રન્થોથી ખ્યાલમાં આવે છે. વિધિપૂર્વક જો આ ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવામાં આવે તો શ્રદ્ધા, મેધા આદિ મહાસમાધિના બીજ બની જાય. અપૂર્વક૨ણ, અનિવૃત્તિક૨ણ વગેરેમાં આવતો ‘કરણ' શબ્દ સમાધિનો જ વાચક છે. શબ્દથી જે કહી ન શકાય તેને અપૂર્વકરણ કહેવાય છે. તે વખતે સાધકની દશા મૂંગો માણસ મીઠાઈ ખાય, પણ વર્ણવી ન શકે તેના જેવી હોય છે. ત્યારે આરોપિત સુખની ભ્રમણા ભાંગી ગઈ હોય છે. अनारोप सुखं मोह त्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु,
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪