SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આ. સુદ-૧૦ ૮-૧૦-૨૦૦૦, રવિવાર ધ્યાત વિતા કર્મ - નિર્જરા થતી નથી. ધ્યાન વિચાર : • ધ્યાનના વિભાગો અલગ-અલગ ભલે હોય, પણ બધાની મંઝિલ એક છે. બધાની નિયતિ અલગ-અલગ હોય છે, એટલે ધ્યાનની પણ અલગ-અલગ પદ્ધતિઓ અલગ-અલગ વ્યક્તિઓને લાગુ પડે છે. - કમ્મપયડ, પંચસંગ્રહ વગેરેનો અભ્યાસ પણ અહીં જરૂરી છે. બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરે પણ જરૂરી છે. મારી પહેલા એવી સમજ હતી કે ધ્યાનમાર્ગમાં આ બધાની શી જરૂર ? પણ ધ્યાન વિચાર વાંચતાં સમજાયું : આ બધા ગ્રન્થો ધ્યાન માટે તો અત્યંત જરૂરી છે. કારણ કે આ ધ્યાનમાં બધી દૃષ્ટિઓ હોવી જરૂરી છે. ખરેખર તો ધ્યાનમાં પ્રવેશ કર્યા પછી જ હ * * * * * * * * * * = ૧૩૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy