________________
ધ્યાન વિના અનુભવ સુધી નહિ પહોંચાય.
* કેટલીક વખત માણસ વિનય કરે ખરો, પણ પોતાનો મતલબ સિદ્ધ કરવા. દા.ત. વિનય રત્ન. એવો વિનય અહીં અભિપ્રેત નથી.
વિનય માત્ર વાતોમાં ન રહેતા. એનો નિગ્રહ થવો જોઈએ. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબૂ, જે કદી જાય નહિ.
અમારા સમુદાયમાં પૂ. પં. મુક્તિવિજયજી હતા. એમણે અભિધાન નામમાલા અને પ્રાકૃત વ્યાકરણ એ બંને પર જબરદસ્ત કાબુ મેળવ્યો હતો. ૮૦ વર્ષની ઉંમરે પણ રોજ રાત્રે ૩ વાગે ગોખે. લાકડીઆની ડોસીઓ પૂછે ઃ હવે આપને શું ગોખવાનું હોય ? તેઓ કહેતા : મારે આ પરભવમાં સાથે લઈ જવું છે.
આને નિગ્રહ કહેવાય. વિનયનો પણ આ રીતે નિગ્રહ કરવાનો છે, વિનયને આત્મસાત્ કરવાનો છે.
* ક્ષમા * શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે.
ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો,
જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા ? જો દંતહીન,
વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી,
ક્ષમા વહાઁ નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા,
મિષ હૈ વાણીકા છલ હૈ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૧