SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ * મોક્ષમાર્ગના મુખ્ય પ્રેરક ગુરુ છે. સૌ પ્રથમ એમનો વિનય કરવાનો છે. * ચંદાવિય પયજ્ઞામાં આવતા સાત દ્વારો :૧. વિનય. ' ૨. આચાર્ય - ગુણો. ૩. શિષ્ય - ગુણો. ૪. વિનય - નિગ્રહ. ૫. જ્ઞાનના ગુણો. ૬. ચારિત્ર. ૭. સમાધિ મરણ. વિનય ન હોય તો સમુદાય સાચવી જ ન શકાય. વિનયશિસ્ત વગેરે ખાસ જરૂરી છે. * સાધ્વીજીઓને સંઘ માટે કેટલીક સૂચનાઓ : (i) ૧૧ વાગ્યા પહેલા કાપનું પાણી નહિ લાવવું. (i) રસોડામાં રસોઈઆને કોઈ સૂચના કરવી નહિ. (ii) અંધારામાં રખડવું નહિ. (i) સવારે ૫-૩૦ પહેલા વિહાર કરવો નહિ. હું ચાલતો હતો, [ડોલી નહોતી આવી ત્યારે ] ત્યારે સૂર્યોદય વખતે જ વિહાર થતો. સુરક્ષા માટે પણ આમ કરવું જરૂરી છે. ઘણા એવા પ્રસંગો બન્યા છે. વહેલા ગયા તે વહેલા ઉપર પહોંચી ગયા. ૩૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy