________________
/ ગૌતમ સ્વામિને નમઃ | | શ્રી મહાવીર સ્વામિને નમઃ | | શ્રી સુધર્મા સ્વામિને નમઃ |
શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-રામચંદ્ર-હીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ |
નવ તત્વ
યાને આત્માનું ભેદ વિજ્ઞાન ‘અજીવ તત્વ '(ધ્યાનની પરમ ભૂમિકા)
| ભાગ-૨
• આશીર્વાદદાતા •
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજા
તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજા
• વાથતાદાતા • પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રવિશખરસૂરિ મહારાજા