SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ લચિકિત્સા–અધ્યાય ૧૮ મા क्रुद्धो वायुः कर्तनायामतादैः, પરસેવો, દાહ તથા તરશ ઉત્પન્ન થાય છે; Wાખનૈવિપન યુાિ | (તે બીજું પિત્તજ ભૂલ કહેવાય છે) જે ફૂલ शूलं पित्तेनान्वितः श्लेष्मणा वा, માણસ જશ્રી લે કે તરત જ ઉત્પન્ન થાય, વાગપિ ર્ધમાન પતિ કા | જેમાં પીડા ઓછી હોય અને જે ફૂલમાં ક્ષોભ એટલે કે ગભરામણ થવાથી, ત્રાસ | માણસ જાણે ભીનાં કપડાંથી લપેટ્યો હોય, કે ભયથી, અધ્યયન-ભણવાનો અતિગ | એવો થઈ જાય–તે કફની અધિકતાથી થયેલું થવાથી એટલે કે ખૂબ વધુ અધ્યયન કે | કફજ શૂલ, માણસને સજજડ કરી નાખે. વિદ્યાભ્યાસ કરવાથી, ભૂખ લાગી હોય તેનું છે અને ઉલ્લાસ–મોળ અથવા કફના ઉછાળાવખતે વધુ પડતું પાણી પીવારૂપ દેષ | ઓને કરે છે અને ચોથું ફૂલ, સંનિપાતકરવાથી, આવેલા (મળ-મૂત્રાદિના) વેગેને. એટલે કે ત્રણે દેશોના એકીસાથે સમાનરોકવાથી, વાહનપર વધુ મુસાફરી કરવાથી, | પણે એકત્ર થવાથી ઉત્પન્ન થાય છે, તેને આમદેષ કે આમવિષના કારણથી, કેઈ | સાંનિપાતિક શૂલ જાણવું. એ સાંનિપાતિક ઠેકાણે પડી જવાથી અથવા લુખાં ધાન્ય | ફૂલ બધાયે દોષોથી ઉત્પન્ન થઈને બધાએ ખાવાથી વાયુ વિકાર પામે છે અને પછી તે | દોષોનાં લક્ષણોવાળું હોય છે અને દુખથી વિકાર પામેલો વાયુ, કુક્ષિપ્રદેશમાં એટલે કે | સહન થઈ શકે એવું હોઈ અસાધ્ય હોય પેટમાં-કોઠાની અંદર વાઢ, આયામ-બંધન છે–તેમાં કોઈ ઉપચાર કામ કરતા નથી, તેથી કે લાંબા પુરાઈ રહેવું કે અતિશય ફેલાવું, કોઈ પણ ચિકિત્સાથી તે મટતું નથી. પદ તદ એટલે કે સોય ભોંક્યા જેવી પીડા, વાતિકની પ્રાથમિક ચિકિત્સા કંપ, આમાન કે આફરો વગેરે ઉપજાવીને वायुः प्रोक्तो बलवानुग्रवेगः, सोऽयं क्रुद्धो ચોપાસ પ્રવેશે છે; એમ તે વાયુ પિત્તની | હેમવ ન્તિા તાલાલાત વાત રહેસાથે અથવા કફની સાથે જોડાઈને અથવા | नाऽभ्यक्ताङ्गं स्वेदयेदाशु वैद्यः ॥७॥ તે બેયથી પ્રેરણા પામીને “શૂલ” નામનો | વાતોથTIોપનાë, વિવેચ્છા. રેગ–એટલે કે પેટમાં જાણે સોયા ભેંકાતા પક્ષે હેય એવી પીડાને કરે છે. ૩,૪ મનુષ્યમાત્ર કે હરકોઈ પ્રાણીના શરીરમાં શલોગના ચાર ભેદો વાયુ બળવાન ગણાય છે અને તેનો વેગ वाताच्छूलं क्षुधितस्योग्ररूपं, घोरैगैर्यनिरु- પણ ઉગ્ર હોય છે; તેથી એ વાયુ જે કેપ च्छ्वासकर्तृ । विद्याद् भुक्ते जीर्यति स्वेददाहः, એટલે કે વિકારયુક્ત થઈ વધી જાય તો तृष्णार्तस्य प्रततं पित्तशूलम् ॥५॥ હરકોઈ પ્રાણીને શરીરને તરત જ નાશ ___ मन्दाबाधं स्तिमितं भुक्तमात्रे, कफोद्रेकात् કરે છે; એ કારણે જે માણસ તે વાયુના હસ્તમદર્શી વિદ્યાદૃ ત્રિપાતચિતુર્થે, ફૂલરૂપી વિકારથી પાડાયો હોય તેની સૌ सर्वैलिङ्गैर्दुःसहं तत्त्वसाध्यम् ॥६॥ પહેલાં જ ચિકિત્સા કરવી; જેમ કે વાતિક ભૂખ્યા માણસને વાયુના પ્રકોપથી જે ફૂલના રેગીના અંગને વૈધે પ્રથમ (વાતઉગ્ર સ્વરૂપવાળું શૂળ ઉત્પન્ન થાય છે, તે ઘોર નાશક) તેલ આદિ નેહથી માલિસ કરવું વેગો વડે માણસને શ્વાસેચ્છવાસની ક્રિયાથી અને પછી તરત જ વાતનાશક ગરમ અવરહિત બનાવી છે, (તે વાતિકશૂલ કહેવાય | ગાહન-કવાથ વગેરેમાં પ્રવેશ દ્વારા, ઉપનાહછે;) બીજું જે પિત્તશૂલ છે તે જમ્યા પછી પિોટીસ બાંધવા દ્વારા, પિંડદ અથવા માણસે ખાધેલો ખોરાક પચવા માંડ્યો હોય | ગરમ પાયસ-ખીર વડે સ્વેદ–બાફ કે શેક ત્યારે થાય છે. એમાં રોગીને વધુ પડતો | અપાવ. ૭
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy