________________
કાશ્યપ સંહિતા-ખિલસ્થાન
પીળી અને અરુણના જેવી લાલરંગની | ઉપાયથી કદી મટતો નથી. ૨૩ ઝાંઈથી યુક્ત હોય અને શિરાઓનાં જાળાંની| વિવરણ : મૂળ શ્વેકના પ્રત્યેક પદ તરફ સમીપે તે છવાયેલો હોય છે, અનેક ઉપ- દષ્ટિ કરતાં ઉપરને અનુવાદ યોગ લાગે છે, દ્રો તથા સાવ પણ તેમાં સાથે હોય; છતાં અહીં ટીકાકાર આવો આશય દર્શાવે છે; સર્વ દોષોનાં લક્ષણોથી તે યુક્ત હોય; તેમાં | જેમ કે જે સોજો પુરુષોને પગની ઉપર વચ્ચેના તીવ્ર વેદના થયા કરે છે અને તે અસાધ્ય ભાગ પર ઉત્પન્ન થઈ મુખ તરફ જતો હેય; હોઈકોઈ પણ ઉપાયથી મટતું નથી. ૧૯, ૨૦ | અને સ્ત્રીઓને જે સોજે મોઢા પર ઉત્પન્ન થઈ
આગન્તુ તથા વિષજ શેથનાં લક્ષણે | નીચે પગની બાજુ પ્રાપ્ત થતો હોય, તે સોજો रक्तश्यावारुणोऽत्युष्णस्तोदभेदरुजान्वितः।।
અસાધ્ય હોય છે; તેમ જ સ્ત્રીપુરુષ બેયને જે સોજો आगन्तुः सविषस्ताम्रः कृष्णो वाऽऽशु विसर्पितः॥
જન જિa: ગુહ્ય ભાગો પર પ્રાપ્ત થયેલ હોય અથવા જે સોજો
સ્ત્રીપુરુષ બેયને આખા શરીર પર પ્રાપ્ત થયો હોય, हृल्लासारुचितृणमूर्छाज्वरारुचिकरो भृशम् । इति षड्विधमुद्दिष्टं श्वयथोर्लक्षणं मया ॥२२॥
તેને અસાધ્ય જાણો. એકંદર અહીં આવે
અભિપ્રાય છે કે પુરુષોનું નીચેનું શરીર મુખ્ય જે સોજો આગન્તુ હોઈ બાહ્ય કારણો
હેઈને ભારે ગણાય છે અને સ્ત્રીઓનું ઉપરનું થી ઉત્પન્ન થયો હોય, તે રાતા રંગને,
શરીર મુખ્ય હોઈને ભારે ગણાય છે; તેથી શ્યાવરણને એટલે કે કાળાશથી યુક્ત
પુરુષોના પગથી માંડી ઉપરના ભાગમાં આવતા પીળારંગને તથા અરુણના જેવા રંગને
સેજે અસાધ્ય ગણાય છે અને સ્ત્રીઓના ઉપરના પણ થાય છે, વળી તે આગન્તુ સોજો
ભાગમાં પ્રથમ ઉત્પન્ન થઈને નીચેના ભાગમાં અતિશય ઉષ્ણ હોય અને સોય ભેંક્યા
આવતો જે અસાધ્ય મનાય છે. ૨૩ જેવી પીડાવાળ અને ભેદની સજા એટલે
બધાયે સજાનું મૂળ વાયુ છે કે જાણે ચિરાઈ જતો હોય તેવી પીડાથી
मारुतः सर्वशोफानां मूलहेतुरुदाहृतः। પણ યુક્ત હોય છે, તેમ જ વિષના કારણથી
यथा च पित्तं दाहस्य, शैत्यस्य च यथा कफः॥२४ ઉત્પન્ન થયેલો જે તાંબાના જેવા લાલ રંગ
- બધાયે સેજાનું મૂળ કારણ વાયુને નો અથવા કાળો હોઈ જલદી ફેલાઈ જનારો
કહ્યો છે; જેમ પિત્ત દાહનું મૂળ કારણ હોય છે અને અતિશય વધુ ઉબકા, અરુચિ, તરશ, મૂછ, તથા જવર કરનાર હોય છે,
ગણાય છે અને કફ શીતળતાનું મૂળ કારણ
ગણાય છે તેમ. ૨૪ એમ છ પ્રકારની સજાનાં લક્ષણે અહીં મેં
- વિવરણ : ચરકે આ સંબંધે ચિકિત્સાસ્થાકહ્યા છે. ૨૧,૨૨
નના ૧૨ મા અધ્યાયમાં સોજાની સંપ્રાપ્તિ દર્શાઅસાધ્ય સેજા
વતાં આમ કહ્યું છે કે-“માણસના શરીરમાં नृणां तु पादप्रभवः स्त्रीणां च मुखसंभवः ।
જ્યારે વાયુ દૂષિત થાય છે ત્યારે તે વિકૃત બની उभयोर्यश्च गुह्यस्थः सर्वगश्च न सिद्धयति ॥२३॥
શરીરની બાહ્ય શિરાઓમાં પહોંચી જઈને ત્યાંના - પુરુષને પગની ઉપર-વચ્ચેના ભાગમાં
લેહી, કફ તથા પિત્તને દુષિત કરે છે અને તે જે સોજો ઉત્પન્ન થયો હોય, સ્ત્રીઓને
દ્વારા એ શિરાઓના માર્ગને સંધી દઈ બીજાં . મોઢાની ઉપર જે સેજે ઉત્પન્ન થયે હોય
સ્થાન પર તે જઈ શકતા નથી, કારણ કે તેના અને સ્ત્રી-પુરુષને બેયને જે સોજો તેઓના અવરજવરના માર્ગો જ સંધાઈ જાય છે, તેથી તે ગુહા ભાગ ઉપર આવ્યો હોય અને હરકોઈ | સ્થાન પર તે સોજો ઉત્પન્ન કરે છે, અર્થાત બધાયે ને જે જે આખા શરીર પર ઉત્પન્ન | સેજામાં પ્રથમ વાયુ જ દૂષિત થાય છે અને તે થયે હોય, તે સાધ્ય થતું નથી–કેઈપણ! જ કફ તથા પિત્ત આદિને દૂષિત કરીને હરાઈ