________________
૯૧૪
ધોઈ નાખવામાં આવે તેને શતધીત ઘૃત ’ કહેવામાં આવે છે. ૪૭
વિસપ ના દાહ તથા રતાશને મટાડનાર પ્રદેહ कुम्भोदुम्बराश्वत्थवटलोध्रत्वचः समाः । ચેતતત્વજ્ર પશાળા ન.........વચેત્ ॥૪॥ सहविष्कः प्रलेपोऽयं दाहरागनिवारणः ।
કાશ્યપસ હિતા—ખલસ્થાન
[
કકુભ-અર્જુન-આસાંદરા, ઉંબરી, પીપળા,
વડ અને લેાધરની છાલને સમાન ભાગે લઈ તેમાં નેતરની છાલ તથા શાલૂક-કમલક દ અથવા કસેરુકંદ પણ સમાન ભાગે મિશ્ર કરી તે બધાંને એકીસાથે પીસી નાખવાં, પછી
તેમાં ઘી નાખી તેનેા જો લેપ કરાય તા વિસર્પના દાહને તથા રતાશને તે મટાડે છે.
વિસપને મટાડનાર ઉશીરાદ્ધિપ્રલેપ उशीरं चन्दनं चैव शाड्वलं शङ्खमुत्पलम् । શ્વેતક્ષસ્ય ચ મૂહાનિ પ્રવેઃ સ્થાત્ સતનુજઃ ||ને
ઉશીર વાળા, ચંદન–રતાંજળી, શાડ્વલઘાસ, દુર્વા–ધ્રોખડ, શંખ, નીલકમલ નેતરનાં મૂળ-એટલાંને ચાખા સાથે મિશ્ર કરી લસોટીને તેના પ્રલેપ લગાડાય તે પિત્તજ વિસ માં હિતકારી થાય છે. ૪૯
વિસપ નાશન-સર્વોત્તમ પ્રલેપ बेरं चन्दनोशीरं मञ्जिष्ठां कुमुदोत्पलम् । शारिवां पद्मकिञ्जल्कं प्रलेपनमनुत्तमम् ॥ ५० ॥
હીએર-વાળા, ચંદન-રતાંજળી, ઉશીર સુગ ંધી વાળા, મજી, કુમુદ-ધાળું કમળ, નીલકમળ, સારિવા-ઉપલસરી અને કમળના કેસરા–એટલાંને! સર્વોત્તમ પ્રલેપ, વિસને મટાડે છે. ૫૦
પિત્તજ-વિસપૂ ને મટાડનાર વિદ્યાર્યાદિ પ્રલેપ
વિસને મટાડનાર મુક્તાદિ પ્રલેપ મુદ્દા વજેપેક્ષ ત્તિ ટિૉરિ / સંવૃતઃ પ્રતિદેવેન સમસ્ત-મતોઽવ વ ॥૨॥
માતી તથા શ'ખના પ્રલેપ લગાડ્યાથી અથવા મેાતીની છીપ, સ્ફટિક તથા ગેરુએટલાં એકત્ર મળવાથી અથવા તેમાંથી જે કાઈ મળે-તેટલાં દ્રવ્યાને પીસી નાખી, તેમાં ઘી મેળવીને તેને પ્રલેપ, પિત્તના વિસર્પ ઉપર લગાડવા, તેથી પિત્તના વિસર્પ મટે છે. ૫૩
પિત્તજ વિસપ ઉપર કરવાના પિષેક
તથાહી,શાક્ષાનાં તથૈવ તક(૪)વેત્રયોઃ । મૂહનિ ચત્તોશી વાર્થમનીવમ્ ॥ બુક || મુદ્દોત્પપળિ સૂર્યાસૌગન્ધિાનિ ચ । मृणालविसशालूक तृणशालीक्षुवालिकाः । प्रपौण्डरीकं मधुकं तालीशं सकशेरुकम् । इक्षुवेतसमूलानि सामन्ताः क्षीरिणां त्वचः ॥५६ शतावरीं समञ्जिष्ठां कुम्भीकामिति संहरेत् । સક્ષોવૈતાનિ તિમાન વાસયેત્ સહિછે નિશિ । સં તમય નિસ્રાવ્ય પવિત્રં તુ રાપયેત્ ખા
કેળ, દ, કાસડા, તેમ જ નડ–ખરૂ– ઘાસ તથા નેતરનાં મૂળ, રક્તચંદન, પદ્મકાઇ, ઋષભ, જીવક, કુમુદ-ધાળાં કમળનાં અને નીલકમળનાં પાન, મારવેલ, સુગધી કમળ, મૃણાલ કમળનું નાળ, તે નામનુ મિસ, શાક કમલક’દ, સુગ’ધી ઘાસ, શાલિ–ડાંગર, ઇક્ષુખાલિકા-એખા કે તાલમખાના, પ્રપૌ ડરીક, જેઠીમધ, તાલીસપત્ર, કશેરુકદ, શેલડી, વેતસ-નેતરનાં મૂળિયાં, અનંતા, છીરવાળાં વૃક્ષેાની છાલ, શતાવરી, મજીઠ અને કુંભીકા રાતી પાડલ-એટલાં દ્રબ્યાને સમાન ભાગે
VAA
विदारीं चन्दनोशीरं तथा चन्दनसारिवाम् । મધુ ક્ષીણુાં 7 દ્યા(રાજેવ)નું મિવદ્ ર્
વિદ્યારીગંધા, ચ’દન, શીર વાળા, ચંદનરતાંજલિ, સારિવા–ઉપલસરી, જેઠીમધ અને ક્ષીરશુકલા-ભેાંય કાળુ –એટલાંના વૈદ્યપિત્તજ વિસની ઉપર લેપ લગાડવા. ૫૧
દાહનાશન પ્રલેપ तालीशं पद्मकोशीरं मञ्जिष्ठां चन्दनद्वयम् । પૌત્રુીજ મધુરું પ્રòો વાદનાશનઃ ॥ પુર
તાલીસપત્ર, પદ્મકાઇ, ઉશીર વાળા, મજીઠ, બેય ચંદન-ધાળુ તથા લાલ-રતાંજળી– ચંદન, પ્રપૌંડરીક–ધાળું કમળ અને જેઠીમધએટલાના પ્રલેપ, (પિત્તજ વિસપના )દાહને
નાશ કરે છે. પર