SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ke વાતવિસપની ચિકિત્સામાં વે સાવધાન | થયેલ કહેવાય છે. અને– 'तण्डुला दालिसंमिश्रा लवणार्द्रकहिगुभिः । उक्ताभिराभिः स्निग्धाभिः पायसैः कृसरेण वा। संयुक्ताः सलिलैः सिद्धाः कृशरा कथिता बुधैः॥' શુમૂર્તિ જ શોમાસની વા રૂણા ચોખા અને દાળ (મગની ) સમાન ભાગે મિશ્ર જુવો નં નાયુui વાડકવોદિધિમ્ કરી લવણ, આદુ તથા હિંગથી યુક્ત એવા પાણી ત્યે પ્રાન્ત નિ પ્રવચ્ચે વિરમન્નિવારૂક સાથે જે રંધાન તેને વિદ્વાને કુરા-ખીચડી' यथा न च प्रकुप्येत पित्तं वायुश्च शाम्यति । तथा भिषक् प्रयुञ्जीत वातपित्तहरी क्रियाम् ॥३५॥ પિત્તજ વિસપની ચિકિત્સા વાતવિસર્ષમાં વિદ્ય, ઉપર કહેલ અિધ પત્તિ તિt fક કરવિિારે ! ક્રિયાઓ કે ચિકિત્સાઓ વડે ચિકિત્સા કરવી. નિરામં પાથરૈઃ સિધં જ્ઞાત્યા વિરવત રૂદા: અથવા પાયસ-ખીર કે કુશરા-ખીચડી વડે પ્રથમ જવરની ચિકિત્સામાં “તિક્તક અથવા સૂકા મૂળાના કલેક વડે અથવા સરગમ છૂત” નામનું જે ઔષધપકવઘત કહેવાયું વાના કલેક વડે વાતવિસપના રેગીને પ્રદેહ કે છે, તેને વઘ, પિત્તજ વિસર્ષમાં રેગીને લેપ લગાડો; એ પ્રલેપ સહેવાય તેવા ગરમ | આમરહિત જાણ્યા પછી પાવું અને તે પછી હોય, પણ અતિશય ગરમ ન હોવા જોઈએ; એ રોગીને તે દ્વારા સ્નિગ્ધ થયેલ જાણ્યા એકંદર વાતવિસર્ષમાં અતિશય ઉષ્ણ પછી વિરેચન આપવું. (ચરકે પણ ચિકિત્સા ચિકિત્સાવિધિ ન કરવી જોઈએ, વાત- | સ્થાનના ૨૧ મા અધ્યાયમાં પિત્તજ વિસર્ષની વિસપરોગ સ્વેદનો વડે કે અત્યંત | પ્રાથમિક ચિકિત્સા આમ જ કહી છે.) ૩૬ શાંત થઈ જાય, પણ તે પછી એ ઉષ્ણ વિસપના જ્વરને નાશ કરનાર ચિકિત્સાના કારણે અગ્નિની જેમ પિત્તને ચંદનાદિ કવાથ પ્રકોપ સંભવે છે; માટે જે પ્રકારની ચિકિ- | . વ પોરી તથા ચન્દ્રશારિવાનું સાથી પિત્તપ્રકોપ ન થાય અને વાયુ मृद्वीकां च विदारी च काश्मर्याणि परूषकम् । અત્યંત શાંતિ પામે એવા પ્રકારની વાત वासानृतं पिबेदेतद् वैसर्पज्वरनाशनम् ॥: પિત્તહરી ચિકિત્સા, વેદ્ય વાતવિસર્ષમાં ચંદન, પદ્યકાષ્ઠ, ઉશીર-વાળો, રક્તચંદન, કરવી જોઈએ; અર્થાત્ વાતજ વિસર્ષમાં સારિવા-ઉપલસરી, મુનક્કા-દ્રાક્ષ, વિદારીવૈદ્ય, વાયુનું શમન થાય અને સાથે પિત્ત ગંધા, ગાંભારફલ, ફાલસા અને અરડૂસી એટલાંનો કવાથ જે પીવાય તો (પિત્તજ) પણ શાન્ત રહે, એવી જ ચિકિત્સા-કિયા વિસર્ષના જવરનો નાશ કરે છે. ૩૭ કરવી જોઈએ. ૩૩-૩૫ વિવરણ: અહીં ૩૩ મા ઠેકમાં મૂળાની વિસપજવરનાશન બીજે ઉશીરાદિક્વાથ અંદર પાયસ-ખીર તથા કુશરા-ખીચડી વડે ૩ મધુ દ્રાક્ષ પરમાણુત્પત્તિ જ્ઞા wહાનિ રા વાતજ વિસર્ષમાં સ્વેદન આપવા કહેલ છે. તે રોmitમચ્છુકા પ પાયસ તથા કુશરાનું લક્ષણ દર્શાવતા આ બે पूर्वकल्पेन पेयानि ज्वरवैसर्पशान्तये ॥ ३८॥ શ્લેકે આ પ્રમાણે મળે છે : ઉશીર–સુગંધી વાળ, જેઠીમધ, દ્રાક્ષ, “ મતHavgો પૌત: વરિપૂછો ઘરેન ના ગાંભારીફલ, નીલકમલ, કરુકંદ, શેલડીની agયુન સુધેન વાજિંતઃ વાયરો મત | ' કાતરી અથવા કાસડો ઘાસ અને ફાલસાતપાવેલ કે શેકેલા ન હોય એવા કે શેકેલા એટલાંને પણ સમાન ભાગે લઈ અધકચરાં ખાને પાણીથી ધોઈ નાખી ખાંડથી યુક્ત દૂધ કરી કવાથ બનાવી ઉપર કહ્યા પ્રમાણે વરસાથે જે રાંધી લેવામાં આવે, તે “પાયસ-ખીર” | યુક્ત વિસર્ષની શાંતિ માટે તે કવાથ પીવા.૩૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy