SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન મેટું મંદમંદ હસ્યા કરે અને જે મશાન ગર્ભિણીએ ધારણ કરવાનાં મણિ વગેરે તરફ જયા કરતી હોય, તે સગર્ભા સ્ત્રી, મૂઢ મૈતૃતં તુ જ ત્યા સં થોળ ના ના ગર્ભવાળી કે સારા ગર્ભથી યુક્ત હોય છતાં પ્રજ્ઞાતા શિરસા નન! ઘાત વત્તા વિનાશ પામે છે, વળી જે ગર્ભિણી સ્ત્રી પૂતિયા વિરોધમાં હિતાનિ જા સ્વમમાં ગધેડા પર, ભૂંડ-ડુક્કર પર, કૂતરાની ગર્ભિણી સ્ત્રીએ, નસેતરને મણકો બનાવી ઉપર અથવા ઊંટ ઉપર સવારી કરે છે, તે કેડ ઉપર હમેશાં ધારણ કરે; અને પછી પણ નાશ પામે છે. ૧૭૭ હે રાજન્ ! તેને સંતાન જન્મે તે પછી ગણિીએ કાયમ સત્યમમાં તત્પર રહેવું એ મણકાને તે સ્ત્રીએ મસ્તક વડે ધારણ કરે; તેમજ પ્રસવ પામેલી તે સ્ત્રીએ नित्यस्नाता च मृष्टा च शुक्लवस्त्रधरा शुचिः॥ देवविप्रपरा सौम्या गर्भिणी तु सदा भवेत् । રાક્ષસને નાશ કરનારાં ઔષધદ્રવ્ય ધારણ કરવા અને તેવા પ્રકારનાં વિધાને સગર્ભા સ્ત્રીએ કાયમ સ્નાન કરવું, કરવાં પણ હિતકારી થાય છે. ૧૮૧ શરીરને શુદ્ધ સાફ રાખ્યા કરવું, હંમેશાં જ્યાદિ વિષયનાં લક્ષણે સગર્ભા ધળાં વસ્ત્ર ધારણ કરવાં, સર્વકાળે પવિત્ર સ્ત્રોમાં પણ સામાન્ય હોય રહેવું, દેવે તથા બ્રાહ્મણને પૂજવા અને ज्वराद्यानां विकाराणां यत्र यत्रेह लक्षणम् ॥१८२ હમેશાં સૌમ્ય-શાંત રહેવું જોઈએ. ૧૭૬ | अन्नादानां प्रवक्ष्यामि तज्ज्ञेयं गर्भिणीष्वपि । સગર્ભા સ્ત્રીએ ધારણ કરવાલાયક | તિ શું માથું માવાન થg: // ૨૮રૂ II ઔષધિઓ રાકને ખાતાં મનુષ્યોના જ્વરાદિ થવુપુત્રામનન્તાં થ્થર મુદ્રિત તથા ૭ળા વિકારોનાં લક્ષણે, જ્યાં જ્યાં હું કહેવાને ब्राह्मीं च सहदेवां च तथा चैवेन्द्रवारुणीम् । છું, તે તે લક્ષણે સગર્ભા સ્ત્રીઓમાં પણ વીવમ મા સમક્ષ જ તર્થવ ૨ ૨૭૮ એક સરખાં સમજવાં, એમ ભગવાન रोहपादान् बटशुङ्गानात्मगुप्तां तथैव च। | કશ્યપે જ કહ્યું હતું. ૧૮૨,૧૮૩ gિ qતનાં શીં મતવી રાધા! ૭૨ ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં બિલસ્થાન વિષે અંતર્વત્ની સગર્ભાની ચિકિત્સા” નામનો અધ્યાય ૧૦ મો સમાપ્ત सहस्रवीर्यां चैतानि प्राजापत्येन संहरेत् ।। સંઘે પુષ્યા ધાદુરપુ જ ૧૮૦ | સૂતિકેપકમણીય : અધ્યાય ૧૧ મે બહપુત્રા-જીયાત, અનન્તા-અનંત મંગલાચરણ અને આરંભ મૂલ, ઈશ્વરી–શિવલિંગી, મુદિતા, બ્રાહ્મી, । अथातः सूतिकोपक्रमणीयं नामाध्यायं સહદેવા, ઇંદ્રવારુણી, જીવક, ઝષભક, ભારંગી, થાણ્યાચામઃ | I મજીઠ, રેહપાદ, વડના અંકુર, કૌંચાં, 1 રૂદ્દિ મદ માવાન રૂા. ૨ લીંબડો, પૂતના હરડે, કેશી-સુગંધી જટા- | હવે અહીંથી સૂતિકા-પ્રસવ પામેલી માંસી, શતવીર્યા–શતાવરી અને સહસ્ત્રવીર્યા | સુવાવડી સ્ત્રીની જેમાં ચિકિત્સા કહેવાશે, તે ધોળી ધ્રોખડ–એટલી ઔષધીઓને પ્રાજા- | નામને અગિયારમે અધ્યાય કહેવાની પત્ય વિધિથી વૈધે લાવવી જોઈએ. પછી અમે શરૂઆત કરીશું, એમ ખરેખર ભગવાન તેઓને પુષ્ય નક્ષત્રમાં સાંધી લેવી અને કશ્યપે પોતે જ કહ્યું હતું. ૧,૨ ત્રણે ઉત્તરાઓ-ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદા | સૂતિકાની ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા કે ઉત્તરાફાગુની નક્ષત્રોમાં ગર્ભિણી સ્ત્રીએ | ગુપમ 7 જાન રોજ | उपक्रमं तु सूतानां सविशेषमतः परम् । ધારણ કરવી. ૧૭૭–૧૮૦ संप्रवक्ष्यामि कात्न्येन तन्निबोध यथाक्रमम् ॥३
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy