________________
અન્તવ નીચિકિત્સત—અધ્યાય ૧૦ મા
ત્રણે દોષના સ`નિપાત–એકત્ર મળવાથી ઉત્પન્ન થયેલા અતિસારમાં બૃહત્યાદિ ગણનાં આષધ-દ્રવ્યેાથી પત્ર કરેàા ક્વાથ પિવાય, તા આમદોષને પત્ર કરી તેઓનું સંગ્રહણ એટલે સ્ત ંભન કરવામાં તે હિતકારી થાય છે, એવા બધાય આયુર્વેદીય આચાર્યના નિશ્ચય મળે છે. ૭૫
કફાતિસારમાં હિતકારી અ‘અષ્ટાદિગણના
ક્વાથ
श्लैष्मिके मधुसंयुक्तस्तण्डुलोदकसंयुतः । अम्बष्ठादिगणः पेयो भिन्नवचविबन्धनः ॥ ७६ ॥
કના અતિસારમાં છાતાપાણી થયેલી વિષ્ઠાને બાંધનાર બન્ના-આદિગણુ-જૂઈ કે ખાટી લૂણી વગેરે ઔષધદ્રવ્યાના સમુ દાયના ક્વાથ મયુક્ત ચાખાના ધાણુ સાથે પીવા જોઈ એ. ૭૬
કાતિસારનાશન બીજો પ્રયોગ अथवा कौटजं पिष्ट्वा फलं क्षौद्रेण संयुतम् । ધાતી મäિ હોયં ત્વાં સેવવાહ = ૫૭૭॥ तण्डुलोदकसंयुक्तं श्लेष्मातीसारनाशनम् ।
તે
અથવા ઈંદ્રજવને પીસી નાખી તેમાં મધ મેળવી ધાવડીનાં ફૂલ, કાળાં મરિયાં, લાધર, કાયફળ તથા દેવદારનું ચૂર્ણ મિશ્ર કરી ચાખાના ધાણુની સાથે તે પિવાય કના અતિસારને તે નાશ કરે છે. ૭૭ ક અતિસારનેા નાશ કરનાર કમળના કેસરાના યાગ तण्डुलोदकपिष्टं वा केसरं नलिनस्य तु ॥ ७८ ॥ मधुयुक्तं पिबेन्नारी श्लेष्मातीसारनाशनम् ।
અથવા કમળના કેસરાને ચાખાના ધાણુ સાથે પીસી નાખી તેમાં મધ મેળવીને સગર્ભા સ્ત્રી, તે જો પીએ, તેા કફજ અતિસારનેા તે નાશ કરે છે. ૭૮
પિત્તજ અતિસારને શમાવનાર ન્યગ્રેાધાદિ ક્વાથ
૮૭૧
न्यग्रोधादिस्तु निर्यूहः क्षौद्रेण मधुरीकृतः ॥ ७९ ॥ पित्तातिसारशमनः कुशलैः परिकीर्तितः ।
A
ક્વાથ અનાવી તેને મધથી મધુર બનાવી તે જો પિવાય, તેા કુશલ વૈદ્યો તેને પિત્તજ અતિસારને શમાવનાર કહે છે. ૭૯
પિત્તાતિસારને મટાડનાર કણાદિ યાગ कणा धातकिपुष्पं च मधुकं बिल्वपेशिका ॥ ८० ॥ શત્તમધુસંયુત વિત્તવૃદ્ધિવિનારાનમ્ ।
પીપર, ધાવડીનાં ફૂલ, જેઠીમધ અને કાચાં ખિલ્વફળના ગર્ભને પીસી નાખી તેમાં સાકર તથા મધ મેળવીને જો પિવાય, તા પિત્તના વધવાથી થયેલ અતિસારના તે નાશ કરે છે. ૮૦
પિત્તાતિસારને શમાવનાર પદ્માદિ યાગ પડ્યું સમમાપ્રાક્ષ્યિ મધુ વાલમ્ ॥ ૮॥ ોત્રં મોઘલયેવ રાક્ષૌસંયુતઃ । વિજ્ઞાતિજ્ઞામનો યોગ વિદીયસે ॥ ૮૨ ॥
કમળ, મજીઠ, આંબાની ગેાટલી, જેઠીમધ, કમળના કેસરા, લાધર તથા માચરસએટલાંને સમાનભાગે લઈ પીસી નાખીને તેમાં સાકર તથા મધ મેળવી જો પિવાય, તા એ ઔષધયાગ પિત્તના અતિસારને અવશ્ય શમાવે છે. ૮૧,૮૨
વાયુના અતિસારના નાશ કરનાર ઔષધ યાગ
વન છુટ્ટા; પશ્ચમૂરું મૃત દ્વિતમ્ । જાજા, સંયુાં વાતાતીલાનાશનમ્ || ૮૨ II
વાતાતિસારને મટાડનાર પદ્યાદિ પ્રયોગ પદ્મ સમ માત્રાસ્થિ વૃત્તી વિસ્વપશિા लक्ष्णपिष्टं पिबेदना वाता नीसारनाशनम् ॥ ८४ ॥
પદ્મ-કમળ, મજીઠ, આંબાની ગેાટલી, માટી ભેાંરી ગણી અને કાચાં બીલાંના ગભ – એટલાંને સમાન ભાગે લઈ બારીક પીસી નાખી દહીની સાથે જો તે પિવાય, તા
ન્યાધાક્રિઔષધદ્રવ્યેાના સમૂહના વાતજ અતિસારના તે નાશ કરે છે. ૮૪
એરંડમૂળરહિત લઘુપંચમૂળને ઉકાળી સ્વાથરૂપ કરીને તેમાં કાલાગળી કે ઉપલસરીનું ચૂર્ણ તથા અરડૂસા નાખી જો પિવાય, તેા વાયુના અતિસારને તે નાશ કરે છે.