SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૮ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન પિત્તના જવરમાં હિતકારી પાનક કે લેપ કરાય, તે સગર્ભા સ્ત્રીના પિત્તજવરને ક્ષીરોટી રૃાા મધુનિર કપડા | તે દૂર કરે છે તેમ જ એ દ્રવ્યોને ઘી સાથે शर्करामधुसंयुक्तं पानकं पैत्तिके ज्वरे। (મેળવી તે) જે તર્પણ સેવાય, તે તે પણ સગર્ભાના પિત્તપ્રકોપવાળા જવરમાં | ગર્ભણીના પિત્તજવરને મટાડે છે. ૪૮-પ૦ કાકોલી, ક્ષીરકાલી, દ્રાક્ષ તથા જેઠી સગર્ભાના દાહવર તથા જવરનો નાશ મધ-એટલાંના ચૂર્ણને (રાત્રે) પલાળી રાખી કરનાર તૈલ વસ્ત્રથી ગાળી લઈ તેમાં સાકર તથા મધ ન | यवपिष्टस्य कुडवो मञ्जिष्ठार्धपलं तथा ॥५१॥ મિશ્ર કરી તે પાનક (શરબત) અપાય, તે अम्लप्रस्थशते तैलं तैलप्रस्थं विपाचयेत् । તે હિતકારી થાય છે. ૪૫ दाहज्वरहरं तैलं प्रशस्तं ज्वरनाशनम् ॥५२॥ પિત્તજ્વરમાં સગર્ભાને પાવા યોગ્ય બીજું એક કુડવ-૧૬ તોલા જવને પીસી પ્રપાનક નાખી તેમાં અર્ધી પલ-બે તોલા મજીઠનું नीलोत्पलं पयस्या च सारिवा मधुकं मधु ॥४६॥ ચૂર્ણ મેળવી ૧૦૦ પ્રસ્થ ખારી કાંજીમાં पिप्यल्यो मरिचोशीरं लोभ्रं लाजा सशर्करा।। તેને તથા એક પ્રસ્થ-૬૪ તેલા તલના एतत् क्षीरसमायुक्तं खजेन मथितं पिबेत् ॥४७॥ | તેલને પાક કરે; પ્રવાહી બળી જતાં गर्भिणी ज्वरिता क्षिप्रं पित्तात्तेन प्रशाम्यति । પક્વ થયેલું એ ઉત્તમ તૈલ માલિસ કરવાનીલકમળ, કોકલી, સારિવા-ઉપલસરી, થી દાહન્વરને તથા જવરને નાશ જેઠીમધ, મધ, પીપર, મરિયાં, ઉશીર–વાળો, કરે છે. ૫૧,પર લોધર, લાજા-શેકેલી ડાંગરની ધાણી તથા સાકર-એટલાંને ચૂર્ણરૂપે કરી તેમાં દૂધ નાખી સગર્ભાના કફજ્વરમાં રસ્તાને કવાથગ अथ श्लेष्मज्वरे नारी रामपाक्वाथं सुशीतलम् । રવૈયાથી તેને મથી નાખી પિત્તજવરવાળી સગર્ભા સ્ત્રી તે જે પીએ, તે તેનાથી તેને क्षौद्रेण सह संयुक्तं पाययेदिति कश्यपः॥५३॥ પિત્તજવર તરત જ શાંત થાય છે. ૪૬,૪૭ સગર્ભા સ્ત્રીને જે કફને વર આવે તે તે સ્ત્રીને રાસ્ના કવાથ ખૂબ શીતળ સગર્ભાના પિત્તજ્વરને મટાડનાર પ્રદેહ થવા દઈ તેમાં મધ મિશ્ર કરીને તે પાવે તથા તપણ नलवजुलमूलानि गुन्द्रामूलानि चाहरेत् ॥४८॥ એમ કશ્યપે કહ્યું છે. सहां च सहदेवां च मार्कवं पाटलिं तथा। । કફવરનાશક બીજા ત્રણ કવાથને क्षीरिणां च प्रवालानि तथा जम्ब्वाम्रयोरपि ॥४९॥ भद्रदारुकनिष्क्वाथो रास्नाक्षौद्रसमायुतः। उत्पलं सारिवोशीरं चन्दनं पद्मपत्रकम् । अथवा चन्दनक्काथः पिप्पलीक्षौद्रसंयुतः ॥५४॥ श्लक्ष्णान्येतानि पिष्टानि प्रदेहःशीतलोभवेत॥५०॥ श्लेष्मज्वरहरः पेयो रास्नावासाऽमृतातः। पित्तज्वरहरो नास्तिर्पणो घृतसंयुतः। દેવદારને ક્વાથ રાસ્ના-ચૂર્ણ તથા નડ ઘાસનાં તથા નેતરનાં મૂળિયાં, મધ મેળવી પિવાય; અથવા ચંદનને તથા ગુન્દ્ર ઘાસનાં મૂળિયાં વધે લાવવાં; કવાથ પીપરનું ચૂર્ણ તથા મધ મેળવી તેમ જ સહા, સહદેવા, ભાંગરો, પાંડલ | પિવાય અથવા રાસ્ના, અરડૂસી તથા તથા ક્ષીરી વૃક્ષોના અંકુર અને જાબુ ગળાને ક્વાથ જે પિવાય, તો (સગર્ભાના) તથા આંબાના પણ અંકુરો; તેમ જ ઉત્પલ કફજવરને તે દૂર કરે છે. ૫૪ કાલ, સારિવા-ઉપલસરી, ઉશીરવાળો, કફપિત્ત બે દોષને જ્વરમાં હિતકર કવાથ ચંદન તથા કમળપત્ર–એટલાં દ્રવ્યોને બારીક | શ્ર મૃિતાનાંતનિથોમપુરતઃ આપણા પીસી નાખવાં; પછી તેઓને શીતળ પ્રદેહ : લીમડુ કરે મિત્તિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy