SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન એ ગર્ભિણી સ્ત્રીનું સત્વ-બળ અથવા | શીતલ પાણી દેવું, પરંતુ તે પણ ગરમ કરીને શીતલ માનસિક બળ પણ જોઈ–તપાસીને તેમ જ કર્યું હોય, તે જ પાણી આપી શકાય છે. ૧૪,૧૫. તેણીના ગર્ભની અવસ્થા પણ જાણ્યા પછી તરુણ વરમાં ઉપર કહેલ જલપાન કરાવવું લેખન ઔષધને તેણીને પ્રયોગ કરાવવો, | કવરે તુ તો ૨gો વિધિષિ વિશેષતા જેથી તેના શરીરને કે ગર્ભને હાનિ થવાનો મને તુ નર્તદર્થ તૃપ્રશન્ને ઋતમ્ II રદ્દા સંભવ ન રહે. ૧૨,૧૩ ज्वरं ज्वरं समासाद्य शीतं वा यदि वेतरम् (त्)। સગર્ભાને વધુ તરસ લાગ્યા કરે તો કયું | હરકોઈ જવરમાં જળપાન કરાવવા સંબંધે પાણી આપવું? ઉપર જે વિધિ બતાવ્યો છે, તે વિશેષે કરી उत्पन्नायां तु तृष्णायां नात्युष्णं प्रपिबेजलम् । તરુણુવરમાં જોવામાં આવ્યો છે–એટલે वातश्लेष्मसमुत्थे तु ज्वरे नीरं विषायते ॥१४॥ કે નવા વરમાં તે ઉપર જણાવ્યા પ્રમાણે अथ पित्तकृते चापि शृतशीतं प्रशस्यते ।। રેગીને જળપાન કરાવવું, એ ખાસ જરૂરી कुप्यपाषाणनिष्पक्कं शीतं तृष्णानिबर्हणम् ॥१५॥ સૂચવ્યું છે, પણ જે અવસ્થામાં જવરનો વેગ ભાંગી પડ્યો હોય તે અવસ્થામાં તે (જવરમાં) ગર્ભિણી સ્ત્રીને વધુ પડતી તરશને શમાવે એવાં દ્રવ્ય નાખી ઉકાતરસ લાગ્યા કરતી હોય, તે અતિ ગરમ ન હેય એવું પાણી તેણીએ પીવું જોઈએ; કેમ કે ળેલું પાણી શીતળ થયા પછી અવશ્ય આપી શકાય છે; એમ હરકેઈ જવરમાં એ પ્રકારે જ વાતપ્રધાન કે કફપ્રધાન જવર હોય તેમાં - ગરમ કરી શીતળ કરેલું કે સહેવાય તેવું હરકેઈ વ્યક્તિને શીતળ પાણી પીવા પાણી રોગીને આપવું હિતકારી છે. અપાય તો એ વિષનું કામ કરે છે, તેમ જ પિત્તપ્રધાન જ્વરમાં પણ જ્યારે તરસ લાગે છે એક ગર્ભિણીના મસ્તકરેગમાં કરવાની ચિકિત્સા ત્યારે ઉકાળીને શીતળ કરેલું જ પાણી પીવું શિરોરોને તુ શર્તો યથાવનક્રમા ઉત્તમ ગણાય છે, અને તે પણ કુખ્ય-તાંબા- મને વરે તે જ તૈવ પ્રાચતે ૨૭ પિત્તળના કે માટીના કે પથ્થરના કેઈ વાસણ સગર્ભા સ્ત્રીને જે મસ્તક રોગ થાય તે માં પકવેલું કે ગરમ પાણી શીતળ થયા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ ચિકિત્સાક્રમ પછી જે અપાય તે એ તરસને વધુ કરવો જોઈએ અને તેમાં સાથે જવર છિપાવે છે. ૧૪,૧૫ હોય તે તેનો સંપૂર્ણ વેગ ભાંગી જાય વિવરણ : અર્થાત અહીં આમ જણાવવા ત્યારે પણ પચવામાં ગુરુ-ભારે હોય એવું માગે છે કે સામાન્ય રીતે હરકોઈ જવરમાં ગરમ તાવમાં ભોજન અપાય તે ઉત્તમ નથી. કરેલું જ પાણી અપાય તે જરૂરી હોય છે. જોકે (માટે હલકી જ ખોરાક અપાય તે જ પિત્તપ્રધાને જવરમાં ટાઢું પાણી આપી શકાય છે. હિતકારી થાય છે.) પણ તે પાણી પણ ગરમ કરીને ટાઢું કર્યું હોય, ગર્ભિણીને અત્યંગ કે માલિસ ન કરાય તે જ આપવું જોઈએ; પરંતુ વાતપ્રધાન કે કફ- તળે 7 sat ના સભ્યો પ્રથા પ્રધાન જવરમાં હરકોઈ શીતળ પાણી ન જ અપાય, જમૈ તુ તો રો ર્મિલાતાઇ સ્પા ૨૮ તે જ વધુ ઠીક છે; તેવા વાતવર કે કફજ્વરમાં સગર્ભા સ્ત્રીને જવર ન હોય ત્યારે તે સહેવાય તેવું ગરમ પાણી જ હિતકારી થાય તેને અભંગ એટલે તેલમાલિસ કરવી છે; એમ હરકોઈ ગરમ કરેલું જ પાણી આપવું. હિતકારી ન થાય; અને ગર્ભ પણ નવો તે સંબંધે ચરકે વિમાનસ્થાનના ત્રીજા અધ્યાયમાં હોય ત્યારે પણ એ સગર્ભાને જે અત્યંગખાસ કહેલું છે અને પિત્તજવરમાં પણ ભલે તેલમાલિસ કરવામાં આવે તો એ અભંગ-. સ. સા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy