________________
રક્તગુલમ-વિનિશ્ચય –અધ્યાય ૯ માં
૮૫૫
થાય છે” એમ તે સ્ત્રી જ્યારે સંશય કરે છે; આ જ અભિપ્રાયથી ચરકે ચિકિત્સાસ્થાનના છે, ત્યારે આખા ગામમાં કુતૂહલ કે આશ્ચર્ય | ૫ મા અધ્યાયમાં પણ આમ જ સ્પષ્ટ કહ્યું છે કેરૂપ બનેલી તે સ્ત્રીને બીજી તે ગામની | ‘ાઃ અન્વતે પતિ ઇવ નશ્ચિત સૂત્ર સમ(અજ્ઞાની) સ્ત્રીઓ આમ કહે છે કે, “તારો | ત્રિક'-જે રક્તગુલ્મ પિંડાકારે એકત્ર થઈને એ દિવ્ય ગર્ભ પડી ગયો છે અથવા | લાંબા કાળ ફરકે છે, પણ તેને અંગે તે હેતાં જ નગમેષ” નામના દેવે તારો એ દિવ્ય ગભ નથી, તેથી અંગો વડે તે ફરતો નથી અને તેમાં હરી લીધો છે.” એમ તે સ્ત્રીને અજ્ઞાની સાથે શુલ ભોંકાતાં હોય એવી વેદના પણ થાય લેકે વધુ અશભન-અમંગલ ખોટું ખોટું છે અને તેમાં ગર્ભનાં લગભગ બધાંય લક્ષણો પણ કહ્યા કરે છે; પરંતુ જેઓ બુદ્ધિમાન કુશળ
સાથે હોય જ છે; એકંદર રક્તગુમ વારંવાર ફરકે લોકો છે. તેને તો આમ જ કહે છે કે તે | છે અને તે પણ લાંબા કાળે ફરકે છે; પરંતુ ગર્ભ એક “રક્તગુમ” નામે એક ઉપદ્રવરૂપ જ !
તે ત્રીજા મહિને ફરકે છે અને તેને અનુભવ હતું, પણ ખરી રીતે એ ગર્ભ ન હતો.
સગર્ભા સ્ત્રી ચોથા કે પાંચમા મહિને કરે છે.૪૦,૪૧ રક્તગુલમની વ્યાખ્યા
રક્તગુલ્મને ગભ માનતી સ્ત્રી અનેક रक्तस्य संचयस्तेन रक्तगुल्म इति स्मृतः।
ચેષ્ટાઓ કરે गर्भवच्चेष्टते नायं किन्तु सारश्यदर्शनात् ॥४१॥ गर्न
| गर्भोऽयमिति मन्वाना मनसा तद्विभाविनी । ગુલ્મ” શબ્દને અર્થ “ચય”-એકત્ર
| नारी विचेष्टते तास्ता गर्भचेष्टाः पृथग्विधाः॥४२ થવું, એ થાય છે અને “રક્ત” શબ્દનો |
મને આ ગર્ભ રહ્યો છે એમ માનતી અર્થ “ધિર”-લોહી એવો થાય છે. એ રકતગુમના રોગવાળી સ્ત્રી મનથી તે રક્તરક્તને એટલે રુધિરને જે ગુલમ ગર્ભાશય, ગુલ્મને ગર્ભરૂપે જ ચિંતવ્યા કરે છે અને માં થઈ જાય છે, તે કારણે એ રોગ | જુદી જુદી અનેક પ્રકારની તે તે ગર્ભ ચેષ્ટારકતગુલ્મ” નામે કહેવાય છે; એ રક્ત
ઓ જેવી ચેષ્ટાઓ પણ કરે છે. ૪૨ ગુમ ખરી રીતે રુધિરના જ એક સંગ્રહ | રક્તગુમવાળી સ્ત્રીને દેહદા થવાનાં કારણ રૂપ એક રોગ જ છે; અને તે ગર્ભને જેવી તો થર કોતરતિ gg તાત્તિ ICUમૂા. ચેષ્ટા પણ કરતો નથી, પરંતુ તેમાં ગર્ભની જ પવ દિ તાર પ્રાથો ઘાતૂનાં વૃદ્ધિદેતવાદરૂપ સમાનતા દેખાય છે, તેથી જાણે તે ગર્ભ તે મિટાવઃ સાઘનિરાધર્યતત્ત્વતઃ હોય એમ લાગે છે. ખરી રીતે એ એક વાતપિત્તાન્વિત જ રથમા વિવાદવ કકા રોગ જ છે, પણ ગર્ભ નથી. ૪૧ कट्वम्ललवणादीनां रसानां गृद्धिमावहेत् । વિવરણ: ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૩જા |
રકતગુલમના રોગવાળી સ્ત્રી સગર્ભાઅધ્યાયમાં રક્તગુમ તથા ગર્ભમાં જે તફાવત છે, સ્ત્રીની પેઠ દેહદને પણ કરે છે, એટલે કે તેને આમ સ્પષ્ટ કહી બતાવ્યો છે કે વિશ્વાણા, તે તે અનેક પ્રકારની વસ્તુઓની પણ ઈચ્છા THઃ વિદિત gવ અન્ય તમામ ઘfમળીમિલ્લાદુ. | કરે છે, તેમાં પણ જે કારણ છે, તેને પણ “હા રક્તગુલ્મના રોગવાળી એ સ્ત્રીને કેવળ એ તમે સાંભળો. જે જે માગે" ધાતુઓની વૃદ્ધિગુલ્મ એટલે કે રુધિરને એક સંગ્રહ જ ગર્ભાશય | માં કારણ હોય છે, તેની તેની જ ઈચ્છા માં એકત્ર થયેલ હોય છે અને તે ફરક્યા પણ કરે છે, | રક્તગુમના રેગવાળી સ્ત્રીને પણ થાય છે; તેથી મૂઢ-અજ્ઞાની લો કે એ રક્તગુલમના રોગવાળી | કારણ કે ગર્ભમાં તથા રક્તગુલમમાં વસ્તુતઃ સ્ત્રી ખરી રીતે ગર્ભથી રહિત જ હોય છે, છતાં | યોનિ કે ઉત્પત્તિનું સાધમ્ય જ હોય છે; વળી તેને એ મૂર્ખ લેકે “આ સ્ત્રી સગર્ભા છે” એમ કહે એ રકતગુલમમાં જે રક્ત એકત્ર થતું હોય છે, તે