SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ • રક્તગુલમ–વિનિશ્ચય’–અધ્યાય ૯ મે બધી ધાતુઓ ખરાખર પૂર્ણ થઈ જાય અને તે દ્વારા શરીર સારી રીતે સ્થિર થયેલું થાય ત્યારે એકત્ર થયેલા રુધિરને ફરી અમુક કાળે તે સ્ત્રીની ચેાનિ બહાર છૂટુ મૂકે છે; તે એકત્ર થયેલું રુધિર ચેાનિમાંથી બહાર નીકળી જાય છે. ૨૨ રક્તગુલમનુ કારણ यदा रक्तवहा रक्तं प्रदोषान्नानुपद्यते । વિમા યોનિમન્વતિ(વિદ્યુતિ) સ્ટેન નાથતે ॥૨૨॥ तथैव रक्तगुल्मोऽपि हेतुनाऽनेन जायते । પરંતુ જ્યારે અતિશય વધેલા દોષના કારણે ‘ રક્તવહા' નાડીમાં રુધિર પહોંચી શકતું નથી, પણ વિમાગે થઈ ચેાનિ તરફ અનુસરે છે, ત્યારે તે જ કારણે તેમ જ નીચે દર્શાવેલ આ કારણથી પણ રક્તમ રાગ ઉત્પન્ન થાય છે. ૨૩ છે. જે કાળે ઋતુમતી નારી ( મળમૂત્ર આદિના ) આવેલા વેગાને શરમથી, ત્રાસથી કે મૈથુનના કારણે શકે છે તેમ જ ચાલુ થયેલા અને નીચે ગયેલા વેગાને પણ રોકી રાખે એ વગેરે કારણેાથી અથવા ખીજાં પણ ઉત્પન્ન થયેલાં કારણેાથી પ્રકાપ પામેલા વાયુ તેના રુધિરને ગ્રહણ કરી ગર્ભાશયના સ્રોતા તરફ પ્રાપ્ત થાય છે અને ઊંચે ચાપાસ પ્રસરીને તે રુધિરને ગર્ભાશય તરફ વહેવા માંડે છે; વળી જ્યારે કાઈ સ્રીના ગર્ભ રહી ગયા હાય ત્યારે તે સ્ત્રીના કાપેલા વાયુના મિથ્યા વિવરણ : આ કાશ્યપસંહિતામાં જ પ્રથમ શુચિકિત્સા અધ્યાય જે કહેવાયા છે, તેમાં રક્ત– ગુમાની સંપ્રાપ્ત તથા નિદાન આમ કહેવામાં આવેલ છે; જેમ કે · રઘુમઃ શ્રિયા યોની નાયતે ન દૃળાં વચિત્ ॥...મિયમ્નીતિ મન્યતે ’-રક્તગુલ્મ રાગ કાઈક સ્ત્રીની જ યોનિમાં ક્રાઈકાળે ઉત્પન્ન થાય છે, તે વખતે એ સ્ત્રી‘હું ગર્ભિણી છું.' એમ પેાતાને સગર્ભા માને છે.' આ જ પ્રમાણે, ચરકે પણ નિદાનસ્થાનના ત્રીજ અધ્યાયમાં કહેલ છે, તે ત્યાં જોવું. ૨૪-૨૮ ફરકતા રક્તગુલ્મનાં લક્ષણા स गुल्मः स्पन्दतेऽभीक्ष्णं मारुतेन समीरितः ॥ २९ ॥ कासते शूल्यते चैव ज्वर्यतेऽथातिसार्यते ॥ ३०॥ दर्शयन् यानि रूपाणि तानि वक्ष्यामि सर्वशः । मन्यते सर्वगात्राणि मूच्छितानि गुरूणि च । तमोsस्या जायतेऽभीक्ष्णं कार्यं चैव निगच्छति ॥३१ वमत्यभीक्ष्णशो भुक्तमन्नं चास्यै न रोचते । जायन्ते चोदरे गण्डा नीलं चास्याः प्रदृश्यते ॥ ३२॥ स्तनान्तरं च नाभिश्च लोमराजी च मूच्छिता । ઓછો = ળો મવતસ્તથૈવ સ્તનપૂ ચુૌ ॥ રૂરૂ ॥ યોધી પ્રક્ષિતે રોવું = નિયતિ । नानारसान् प्रार्थयते निष्ठीवति मुहुर्मुहुः ॥ ३४ ॥ શુમારુત્તિનતે ધાદળધાવાઃ પ્રતીતિ। મિળ્યા યાનિપાળિ તાનિ સંદર્ય તત્ત્વતઃ ॥રૂપી વળિ પતિ સ્થાધિ મૌમિતિ દુવિતા । વાયુથી પ્રેરાયેલા તે રક્તશુક્ષ્મ વારંવાર ફરમ્યા કરે છે અને પોતે જે રૂપાને કે લક્ષણાને દર્શાવે છે, તે સર્વને હવે અહી કહું છું. જેને રક્તગુમ થયા હોય તે સ્ત્રી ઉધરસ ખાય છે, તેને શૂળ નીકળ્યા | यदा ऋतुमती नारी प्राप्तान् वेगान् विधारयेत् ॥२४ हिया त्रासाद्व्यवायाद्वा वर्तमानानधोगतान् । एवमादिभिरप्यन्यैरुदावृत्तैः प्रकोपितः ॥ २५ ॥ वायुः शोणितमादाय प्रतिस्रोतः प्रपद्यते । गर्भाशयमुदावृत्तस्तस्या वहति शोणितम् ॥ २६॥ मारुतश्च्युतगर्भाया यदा मिथ्योपचर्यते । तस्याः स वायुरुवृत्तः प्रतिघातात् सशोणितः ॥ २७ गत्वा गर्भाशयं रुद्धः स्थिरत्वमुपपद्यते । संवृत्तं शोणितं तत्र मारुतो विषमं गतः ॥ २८ ॥ रजोवहाः समावृत्तः संस्तम्भयति गर्भवत् । / | ૮૫૩ ઉપચારા કરાય છે, ત્યારે તે વાયુ ઊંચે ગતિ કરી પ્રતિઘાત થવાથી રુધિર સાથે ગર્ભાશયમાં જઈ ત્યાં રુંધાઈ જઈ સ્થિરતાને પામે છે; એમ તે વિષમતાને પામેલા વાયુ ત્યાં રજને વહેતી શિરાઓને સારી રીતે વી’ટાઈ વળે છે અને શકાઈ રહેલા તે રુધિરને ગર્ભની જેમ સારી રીતે થભાવી દે છે. ૨૪-૨૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy