SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૧ કાશ્યપસ’હિતા–ખિલસ્થાન ww પત્તના તથા કફના કરવા વૈદ્ય કયાં દ્રવ્યની પ્રયોગ કરાવવા જોઇએ; એમ અહી' કહેવાને વધઘટ કરે ? આશય છે. ૧૩ स्वादुतिक्तकषायाणां व्याधौ पित्तोत्तरे भिषक् ॥ उत्कर्षमपकर्षे तु कुर्यात्तीक्ष्णोष्णयोस्तथा । तीक्ष्णोष्णरूक्षद्रव्याणामुत्कर्षे तु कफोत्तरे ॥ ५२ ॥ પિત્તની અધિકતાવાળા રાગમાં વધુ મધુર, કડવાં તથા કષાય-તૂરાં દ્રબ્યાની અધિકતા કરવી. પર`તુ તીક્ષ્ણ તથા ઉષ્ણ દ્રવ્યાની ન્યૂનતા કરવી; તેમજ કફના રોગમાં તેા વૈદ્ય તીક્ષ્ણ, ઉષ્ણુ તથા રૂક્ષ દ્રબ્યાની અધિકતા કરવી. ૫૧,પર આસ્થાપનના દુપ્રયાગના તથા સુપ્રયાગનાં ફળ आस्थापनं दुष्प्रयुक्तं भवत्याशीविषोपमम् । પ્રચુરું તહેવે, પ્રાળિનામસ્મૃતોત્તમમ્ । બ્રે આસ્થાપન—નિરૂતુબસ્તિનેા જો દુપયેાગ કે મિથ્યાગ થયા હાય તા સર્પના વિષ જેવા તે ભયકર થઈ પડે છે; પરતુ એ જ આસ્થાપનના પ્રયાગ જે ઉત્તમ પ્રકારે થયેા હાય તેા આલાકમાં પ્રાણીઓને અમૃત જેવા તે ગુણકારક થઈ પડે છે. ૫૪ મસ્તિકમ વિષે વૈદ્યને ખાસ સૂચના विपर्ययं विपर्यये गुणानां च प्रकल्पयेत् । संसृष्टदोषे संसृष्टगुणद्रव्याणि योजयेत् ॥ ५३ ॥ રીત અવસ્થામાં વિપયય એટલે કે તે તે અવસ્થાથી વિપરીત ગુણ્ણાની જ કલ્પના કરવી; તેમ જ સ`સૃષ્ટ કે મિશ્ર દોષવાળા રાગ હાય તે સ’રષ્ટ કે મિશ્ર ગુણવાળાં દ્રવ્યાની જ ચેાજના કરવી. પ૩ એમ અવસ્થાનુસાર દ્રવ્યની ચાજના વિષે-પ્રાયો યંત્ર મુળધિમાંં સભ્યયોોન હથતે । तदप्रमादं कुर्वीत बस्तिकर्मणि बुद्धिमान् ॥५५॥ જે રાગમાં ખસ્તિકના સમ્યગ્યેાગથી ગુણાની અધિકતા જણાય, તે રાગમાં બુદ્ધિવૈદ્ય, અસ્તિકના પ્રયાગ વિષે પ્રમાદ ન કરવા–એટલે કે બસ્તિકર્મમાં સાવધાન રહી વૈઘે તેના સભ્યયોગ માટે અવશ્ય કાળજી રાખવી. ૫૫ માન્ વિવરણ : અહીં ગ્રંથકાર આવા અભિપ્રાય દર્શાવવા ઇચ્છે છે કે- વૃદ્ધિ: સમાન: સર્વેષાં વિપરીતવિવયયઃ 'સમાન ગુવાળાં દ્રવ્યોથી બધા સમાન ગુણયુક્ત દોષોની વૃદ્ધિ થાય છે અને વિપરીત–અસમાન ગુણવાળા દ્રવ્યાથી વિય એટલે કે તે તે દેષાાત્રિં હાસ થાય છે. એ આત્રેય ભગવાનના વચનને નહિ મસ્તિના સભ્યોગની પ્રશંસા તાદવિધ વિચિત્ યદુપતે । જ્ઞામિયાતાય રોપાળાં ચોવવત્તયે || (ઉત્પન્ન થયેલા ) રાગને તરત નાશ કરવા માટે ખસ્તિકના સમ્યગ્યેાગ જેવું બીજુ કાઈ પણ ( ઉત્તમ ) કસ નથી; તેમ જ નવા રાગની તાત્કાલિક ઉત્પત્તિ માટે બસ્તિકર્મ ના મિથ્યાયેાગ જેવું ખીજુ કાઈ પણ ( નિન્દ) કમ નથી. ૫૬ વિવરણ : અર્થાત્ કાઈ પણ રાગને જલદી કરવા હોય, તે વૈદ્યે, બસ્તિકના સમ્યગ્યોગ માટે ખૂબ સાવધાન રહેવુ. તેઇ એ; તે જ પ્રમાણે ખાસ્તકના દુષ્પ્રયેગ કે મિથ્યાયોગ ન થઈ જાય અને તે દ્વારા તત્કાળ ખીજા નવા રાગા ન થઈ જાય તે માટે પણ વઘે ખૂબ કાળજી રાખવી. હરકેાઈ ચિકિત્સાકમ વિષે વૈદ્યને સૂચન વથ્થાનુાશિમવચવનું પ્રકૃતિમેવ ચ । યઃ શૌચિત્ય લૌમાર્ય દ્દષ્ણુતામ્ બ અનુસરી વાતા ૬ દાષાની ન્યૂનધિકતા કરવ; એકંદર સમાન ગુણવાળાં દ્રવ્યોના ઉપયોગથી વાતાદિ દોષની અધિકતા તથા અસમાન ગુણવાળાં દ્રવ્યાથી વાતાદિ દેાષાની ન્યૂનતા થાય છે,—એ સિદ્ધાંતને અનુસરી દ્રવ્ય યેાજનાની કરવી જોઈ એ; આ જ સિદ્ધાંતને અનુસરી ચરકે, સૂત્રસ્થાનમાં ત્રણે દેાષાના અલગ અલગ ગુણા દર્શાવી તેઓને શાંત કરવા માટે તે તે દોષોના ગુણ્ણાથી વપરીત ગુણા-નશ વાળાં દ્રવ્યાન ઉપયોગ કરવા જણાવેલ છે; એ જ પ્રકારે દેષોની જો મિત્રતા હોય અને મિશ્ર પ્રક્રેાપ થયેા હાય તે તેને શાંત કરવા માટે તે તે દેષોને શાંત કરનાર મિશ્ર ગુણુત્રાળા દ્રવ્યોને પ્રયાગ કરાવવા જોઇએ; જેમ કે વાત અને પિત્ત એ બે દોષોને જો મશ્ર પ્રદેાપ થયો હોય તા એ એયના ગુણાથી વિપરીત ગુણવાળાં મિશ્ર દ્રવ્યોને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy