SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિ મારીચકશ્યપ વિરચિત काश्यपसंहिता अथ वा वृद्धजीवकीयतंत्र (ૌ માર મૃત્ય ) ૯: ખિલસ્થાન વિષમજ્વર નિર્દેશીય અધ્યાય ૧લા अथातो विषमज्वरनिर्देशीयं नामाध्यायं સ્થાપ્યાયામઃ || ક્।। इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહીથી વિષમજ્વર નિર્દે શીય નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશુ, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ કશ્યપ પ્રત્યે વૃન્દ્રજીવકનેા પ્રશ્ન कश्यपं सर्वशास्त्रज्ञं सर्वलोकगुरुं गुरुम् । भार्गवः परिपप्रच्छ संशयं संश्रितव्रतः ॥ ३ ॥ प्रोक्तं ज्वरचिकित्सायां विषमज्वरमेषजम् । न निर्दिष्टं भगवता विषमत्वस्य कारणम् ॥ ४ ॥ युक्तं सततकादीनां वैषम्यं विषमागतेः । અવિલો સ્વઃ દસ્માત્ સંતતો વિષમઃ સ્મૃતઃ॥ી प्रेतज्वरो ग्रहोत्थश्च विषमः केन हेतुना । સર્વ શાસ્રાને જાણનારા અને સ લેાકેાના ગુરુ-કશ્યપ ગુરુને ત્રતાના આશ્રય કરનાર ભૃગુવંશી વૃદ્ધજીવકે આવા સ'શય પૂછ્યો હતાઃ ભગવન્! આપ ભગવાને વરચિકિત્સામાં વિષમજવરનુ' ઔષધ કહ્યું છે, પણ એ વિષમજ્વરનું કારણ કે નિદાન કહેલ નથી; વળી વિષમ આગમનવાળા ‘સતતક’ આદિ જવરતુ વૈષમ્ય જોકે ઘટે છે, પરંતુ અવિસગી એટલે બિલકુલ નહિ છેડતા સ'તતવર કયા કારણે વિષમજ્વર કહેવાય છે? ૩-૫ વિવાની થથા હારું વછોડવવવાઘયા ॥૬॥ वक्तुमर्हसि तत्त्वेन सविशेषं सविस्तरम् । તા હવે જે કાળે તે વિષમજવર પ્રાપ્ત થતા હાય તે કાળને અનુસરી તે વિષમજવરને આપે કહેવા જરૂરી છે; માટે તેને વિશેષતા સાથે વિસ્તારથી યથાથ રૂપે કહેવાને આપ યાગ્ય છે. ૬ કશ્યપના પ્રત્યુત્તર इति पृष्ठः स शिष्येण प्रश्नं प्रोवाच कश्यपः ॥ ७॥ अल्पहेतुर्बहिर्मा वैकृतो निरुपद्रवः । एकाश्रयः सुखोपायो लघुपाकः समो ज्वरः ॥ ८ ॥ શિષ્ય વૃદ્ધજીવકે એમ પ્રશ્ન પૂછ્યો હતા ત્યારે કશ્યપે તેમને પ્રથમ તા વિષમજવરતું લક્ષણ કહ્યું હતું જેનાં હેતુ-નિદાને આછાં હાય, જેના માગ–આવવાના વેગ બહારથી હાય, જે એક વિકારરૂપ હાય, કાઈ પણ ઉપદ્રવથી રહિત હાય, જેને સાત ધાતુઓમાંથી કાઈ પણ એકના જ આશ્રય હાય, જેના ઉપાય કરવા સહેલા હાય અને જેનેા પાક-પાકવું–લઘુ-જલદી હોય તે ‘ સમવર’કહેવાય છે. ૭,૮ વિત્રણ : આ સબંધે ચરકે પશુ ચિકિસાસ્થાનના ૩ અધ્યાયમાં અહિવે ગજવરસમજવરનું લક્ષણુ આવું લખ્યું છે-‘સંતાપોડધિન્નો વાઘતુળાટીમાં ૬ માત્રમ્ | વર્વેિનE જિગ્નાનિ મુલમાધ્યક્ષ્ય શળમૂ || ’- જે જવરમાં બહારના સતાપ અથવા તપારે અધિક હોય અને તરશ વગેરે આછાં હેાય તે બહારના વેગવાળા–સમજવરમાં સુખસાધ્યનાં લક્ષણ્ણા જાણુવાં એટલે કે લક્ષવાળા એ સમવર સહેલાઈથી મટે તેવા હાય છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy