________________
૭૧૪
કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન
દેષે કરતાં પિત્ત ખૂબ વધ્યું હોય અને કફ તથા | ઓછો હેય, વાત મધ્યમ અને પિત્ત-એ બેય. વાત એ બેય દોષો પિત્તથી ઓછા વધ્યા હોય; તે | કરતાં અધિક વધ્યું હોય–તે બારમા પિત્તાધિકપાંચમાં પિત્તપ્રધાન-હીનકફવાત ત્રિદોષજ સંનિ- | વાતમવ – કફહીન સંનિપાતજવરમાં શરીરના પાતજવરમાં વિઝા તથા મૂત્ર લાલ રંગનાં થઈ જાય, સાંધાઓમાં જાણે તે ચિરાઈ જતા હોય તેવી. દાહ તથા પરસેવો વધુ થાય, અને તરસ તથા બલનો વેદના થાય, જઠરના અમિની મંદતા થાય, નાશ થઈ જાય; તેમ જ મૂર્છા વધુ થાય-એ લિંગ તરસ વધુ લાગે અને દાહ, અરુચ તથા ભ્રમ એ કે લક્ષણો થાય, તેમ જ આળસ, અરૂચિ, ઉબકા, દાહ, | લક્ષણો થાય, એમ મનાયું છે. એમ ૧૩ સંનિપાત ઊલટી, બેચેની, ભ્રમ અને નિદ્રા જેવું ઘેન તથા કાસ | જરો કહ્યા પછી “સંનિપાતવરહ્યોર્વ' ઇત્યાદિ એટલે ખાંસી-એ લક્ષણો જેમાં હેય તે તે ઉપર-1 ૧૩મા સમત્રિદોષજન્ય સંનિપાતવરનું લક્ષણ થી તેને છઠ્ઠો-કફપ્રધાન-મંદવાત-પિત્તજ સંનિ- ] પણ ત્યાં કહ્યું છે, જેને અહી નીચેના ૩૯મા પાત કહે; વળી જેમાં વાત હીન–ઓછો હોય, લેકમાં સારાંશરૂપે કહે છે. ૩૭,૩૮ પિત્ત મધ્યમ હોય અને કફ તે બેય કરતાં અધિક ૧૩મે સમષજ સંનિપાતવર વધે હેય, એવા સાતમા કફપ્રધાન–પિત્તમચ્છ-વાત- | મૈ પિત્ત નિપાત વિરોધ છે હીન સંનિપાતમાં પ્રતિશ્યાય-સળેખમ, ઊલટી; aTUTTeત્ર દ્રોણા સાળિ વ રૂા આળસ કે નિદ્રા જેવું ઘેન, અરુચિ અને
હવે ત્રણે દેશે જેમાં સમાનપણે કેપ્યા જઠરના અમિની મંદતા-એટલાં લક્ષણો માન્યાં | હોય, તે ૧૩મો સંનિપાત તમે મારી પાસેથી છે; પરંતુ જેમાં વાતહીન-વાયુ ઓછો હોય, કફ | સાંભળે એ ૧૩મા સંનિપાતમાં ત્રણે. મધ્યમ હોય અને પિત્ત-એ બેય કરતાં અધિક | દોષોનાં સર્વ લક્ષણે થયેલાં જાણવામાં વધ્યું હોય એવા આઠમા પિત્તાધિક-મધ્યકફ-હીન
| આવે. ૩૯ વાત-સંનિપાતવરમાં મૂત્રને રંગ હળદરના જે
એ ૧૩મો સંનિપાત-કૂટપાકલ” પીળો થઈ જાય અને દાહ, તરસ, ભ્રમ તથા
નામ કહેવાય છે અરુચિ એ લક્ષણો માનવામાં આવ્યાં છે; તેમ જ | વિતકુવર માઈથો મહિાપવિવેત્તા જેમાં પિત્તહીન-એટલે પિત્ત ઓછું વધ્યું હોય | નિ વિિજતાયાં હથુનિ તાનિ કફ મધ્યમ વળે હેય અને પિત્ત-એ બેય દોષો
। कूटपाकल इत्येष सन्निपातः सुदारुणः ॥ ४०॥ કરતાં અધિક વધ્યું હોય તે નવમા વાતાધિક
- જેમાં ત્રિદોષનાં બધાંયે લક્ષણે ત્રણ મધ્યકફ-હીનવાતજ સંનિપાતજવરમાં માથામાં
દંડ કે લાકડીની પેઠે સમાન બળ ધરાવતાં પીડા, શરીરમાં કંપારી, શ્વાસ, પ્રલા૫–બકવાદ,.
હોય છે, તેથી તેઓને વિદ્ય ત્રણ પાદ કે ઊલટી તથા અરુચિ–એટલાં લક્ષણો મનાયાં છે;”
ત્રણ પગવાળી-ત્રિપદી જે કહે છે તે વળી જેમાં કફ અધિક, વાત મધ્યમ અને
બધાં લક્ષણે. જવરચિકિત્સામાં પ્રથમ જે પિત્ત હીન ઓછું હોય તે દશમા સંનિપાત
કહ્યાં છે, તે જાણવાં; એ ૧૩મો સંનિપાત જવરમાં ટાઢ વાય, શરીરમાં ભારેપણું થાય,
અતિશય દારુણ હોય છે, અને તે “ફૂટનિદ્રા જેવું ઘેન, પ્રલાપ-બકવાદ, હાડકાંમાં તથા
પાકલ” એ નામે પ્રસિદ્ધ થયેલ છે. ૪૦ માથામાં વેદના-એ લક્ષણો થાય છે; પરંતુ જેમાં
તે કટપાલ તરત જ મારે કફહીન-ઓછો હોય, પિત્ત મધ્યમ હોય અને વાતએ બેય કરતાં અધિક વધ્યો હોય તે અગિયારમા |
| व्याधिभ्यो दारुणेभ्यश्च वज्रशस्त्राग्नितो यदा ।
| सद्यो हन्ता महाव्याधिर्जायते कूटपाकलः ॥४॥ વાતાધિક–પિત્તહીન અને હીનકફ સંનપાત જવરમાં
એ ૧૩ મે ફૂટપાકલ નામને સંનિપાત શ્વાસ, કાસ–ઉધરસ, પ્રાતશ્યાય-સળેખમ, મુખનો શેષ–સૂકાવું અને બેય પડખામાં અતિશય પીડા | બધા દારુણ વ્યાધિઓ કરતાં પણ દારુણ થાય એમ મનાયું છે; તેમ જ જેમાં કફહીન– | હાઈ વા, શસ્ત્ર તથા અગ્નિથી પણ વધારે