________________
ભેજનકપ–અધ્યાય ?
૭૦૧
જ્વર, અતિસારઝાડા, ઉદરરોગ, પાયુ- | નો અભ્યાસ રાખવે; પરંતુ જે માણસા ગુદાન રોગ, ચિંતા, ઈર્ષ્યા, મદ્યપાન, મુસાફરી | વિરેચનને યોગ્ય હોય તેણે ખૂબ વધુ તથા બીજા રોગથી જેઓ સંતાપ પામ્યા | પ્રમાણમાં ઉકાળેલું દૂધ સેવવું જોઈએ; કારણ હોય; તેમ જ ઉધરસથી, શસ્ત્રથી અને વિષથી | કે (ઉકાળેલા) દૂધનું સેવન તરત જ બળ જેઓ અત્યંત પીડાયા હોય; કાયમી 1 સ્થાપે છે; તેમ જ બધી ઇંદ્રિયોને મજબૂત શોથી જેઓ માર્યા ગયા હોય એટલે કે | બનાવે છે, અને બુદ્ધિની મેધાશક્તિ, આયુષને હેરાન હેરાન થઈ ગયા હોય, વ્યાયામ- | વધારો, આરોગ્ય તથા સુખને કરે છે; વિદ્યો કસરત વગેરે ગીતગાન તથા અધ્યયન | કહે છે કે દૂધ એ મુખ્ય રસાયન પણ છે, પઠન-પાઠનના શ્રમથી જેઓ પીડાયા | વળી દૂધના સેવનથી સ્ત્રીનો ગર્ભ પુષ્ટ તથા હોય; તેમ જ વિદાહ પામતાં નેત્રો, ગળું, | દઢ થાય છે; ઉપરાંત જેઓ વાંઝણી હોય મોટું તથા નાસિકાના રોગથી વિશેષ | અને જે પુરુષ નપુંસક હોય અથવા વૃદ્ધ, હેરાન થતા હોય; જેઓ સ્મરણશક્તિ તથા | થયો હોય તે પણ દૂધના સેવનથી સંતાનને બુદ્ધિની શક્તિથી રહિત થયા હોય; જેઓનાં | ઉત્પન્ન કરી શકે છે; વળી તે દૂધનું સેવન અંગે અત્યંત પીસાયાં, ભાંગ્યાં કે પોતાનાં | | ગુદાને શુદ્ધ કરે છે; વાયુને અનુલોમસ્થાનેથી ખસી જઈ પીડાયાં હોય, જેઓના | સવળી ગતિવાળો કરે છે અને માણસના વ્રણ શુદ્ધ થઈ ગયા હોય પણ હજી માંસથી | શરીરમાં લઘુતા-હલકાઈ કરે છે; એ કારણે રહિત હોય એટલે કે તેમાં માંસ ભરાવું બાકી | વિદ્યા બધા રસાયણોમાં તથા કેઈપણ રોગહેય, જેઓને જીર્ણજવર, અન્યgષ્કન્દર | ના અંતે દૂધ સેવવાનું કહે છે. ૮૧-૮૮ બીજા દિવસે આવતો જવર, તૃતીયકતરિયા | વિવરણ: અહીં ૮૩ મા શ્લોકમાં જે શુદ્ધ તાવ, ચતુર્થક-ચોથિયે તાવ અથવા નિત્ય |
વણ કહેલ છે, તેનું લક્ષણ સુશ્રુતે સૂરસ્થાનના જવર-કાયમી તાવ રહેતા હોય, જેઓને
૨૩ મા અધ્યાયમાં આમ લખ્યું છે-“ત્રિમિરાક્ષસે, પિશાચ, સર્પો, ભૂતડાં કે યક્ષોના
रनाक्रान्तः श्यावौष्ठः पिडकी समः । अवेदनो निराવળગાડ લાગુ થયા હોય; ભૂખ, વજ–પાત,
સ્ત્રાવો : શુદ્ધઃ રૂહો ' ||-જે ત્રણ ત્રણે દોષોથી તરશ, અગ્નિથી દાઝવું કે હિમના સંયોગથી
વ્યાપ્ત રહ્યો હોય, જેનો હેઠ-અગ્ર ભાગને છેડે જેઓ પીડાયા હોય; જે સ્ત્રીને ધાવતું બાળક |
કાળાશયુક્ત પીળાશવાળો થયો હોય; ફોલ્લીઓથી હોય છતાં તેણીનું ધાવણ થોડું હાય, | જે યુક્ત હોય છતાં એક સરખો હોઈ સ્ત્રાવરહિત અતિશય સુકાઈ ગયું હોય કે બળી જતું | અને વેદનાથી પણ રહિત હોય તે વ્રણને આ હોય, વળી જે સ્ત્રીનો ગર્ભ વૃદ્ધિ પામતે | આયુર્વેદશાસ્ત્રમાં શુદ્ધ કહેલ છે. ૮૦-૮૮ ન હોય અથવા જે સ્ત્રીનું ધાવણું બાળક
દૂધના વધુ ગુણનું વર્ણન પુષ્ટ થતું ન હોય પણ તે બાળક કાયમ
क्षीरं सात्म्य, क्षीरमाहुः पवित्रं, જાગ્યા કરતું હોય અને અતિશય રડ્યા
क्षीरं मङ्गल्यं, क्षीरमायुष्यमुक्तम् । કરતું હોય, વળી જે લોકોએ તીક્ષણ નસ્ય
क्षीरं वये, क्षीरमाहुश्च केश्यं, કર્મો સેવ્યાં હોય, તેથી જેઓનાં ચક્ષુને
क्षीरं सन्धानं क्षीरमाहुर्वयस्यम् ॥८९॥ નાશ થયે હેય. અથવા વિશેષ શેષણ
क्षीरं सर्वेषां देहिनां चानुशेते, દ્રવ્યોના સેવનથી કે પ્રતિકર્મ-વમન વિશે
क्षीरं पिबन्तं च न रोग एति । ચનાદિના સેવનથી જેઓને નેત્રરોગ થયો
क्षीरात् परं नान्यदिहास्ति वृष्यं, હેય, તેઓએ કાયમ ઉકાળેલું દૂધ પીવા | क्षीरात् परं नास्ति च जीवनीयम् ॥१०॥