SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન યુક્ત થયા હોય, જે સ્ત્રીઓ તરતમાં પ્રસ- વધુ થતું હોય, વારંવાર થુંકવું પડે તે વેલી–સુવાવડી થઈ હોય અને જેઓને | નિષ્ઠીવિકા રોગ તથા આળસ તથા વિષાદકમળાને રોગ થયો હોય, તે રોગીઓએ ખેદ થયા કરતો હોય, બધી જાતની ઊલટીનો મંડ-ઓસામણ ઉપર રહેવું જોઈએ. ૬૩,૬૪, રેગોમાં, ગ્રહના વળગાડોમાં, પીઠ ઝલાઈ પરંતુ આ રોગમાં મંડન અપાય: ગઈ હોય, ક્ષયરોગ થયે હોય; હૃદયના आमातिसारज्वरयोर्विषन्धे રેગમાં, ચિંતા, શ્રમ, ઉન્માદ, મદ અને कफोद्भवे श्वासगलामयेषु । ઉપતાપ-દાહના રેગમાં વિદ્વાન વૈદ્ય મંડ हिक्कोपजिह्वागलशुण्डिकासु સેવવાનું કહેવું ન જોઈએ. ૬૫-૬૮ कासेऽक्षिरोगे शिरसो गुरुत्वे ॥६५॥ ઉપર કહેલા રેગીએ મંડને સેવે તે તેથી, छर्दिश्रमोन्मादविसूचिकासु થતું નુકસાન योन्यामये प्लीह्नि च पीनसे च । मण्डो हि पीतः कफिना गदे वा गुल्मेषु हृद्रोगहलीमकेषु ___ कफात्मके वर्धयते कफस्तान् । वातप्रकोपेष्वथ केवलेषु ॥६६॥ सोऽस्याग्निमुत्साद्य गदान् पुनस्तान् धाव्याः प्रवृद्ध पयसि प्रदुष्टे प्रकोपयन् कष्टतरान् करोति ॥१९॥ बालस्य निद्राकफवातवृद्धौ । કફયુક્ત માણસે, કફપ્રધાન રેગમાં જે मूत्राभिवृद्धौ हृदयद्रवे च મંડ પીધે હોય તે તેને કફદોષ તેના એ. निष्ठीविकालस्यविषादकेषु ॥ ६७ ॥ રેગોને વધારી મૂકે છે; વળી તે કફદોષ, छर्देषु सर्वेषु तथा ग्रहेषु એ મંડ પીનારના જઠરાગ્નિનો નાશ કરી __ पृष्ठग्रहे यक्ष्मणि हृद्दे च । નાખી, ફરી તે તે રોગને વધુ કપાવે चिन्ताश्रमोन्मादमदोपतापे છે અને ઘણું મુશ્કેલીએ મટાડી શકાય મનું મિશનોપવિદિપસ્થિત્ I ૬૮ | એવા કષ્ટસાધ્ય બનાવી દે છે. ૬૯ આમ–અતિસાર તથા આમજવરમાં કફના રોગીને મગને મંડ અપાય વિબંધ, મળબંધ કે કબજિયાતના રોગમાં; तस्मात्तु तेषां कफिना नराणां કફના, શ્વાસના તથા ગળાના રોગોમાં હેડ- न मण्डमाहुभिषजः प्रशस्तम् । કીના, ઉપજિહુવા, ગલફ્રેંડિકા, કાસ-ઉધરસ, स्यान्मुद्गमण्डोदक एव तेषां નેત્રરોગ અને માથાનું ભારેપણું હોય; - ससैन्धवध्योषयुतः सुखाय ॥७॥ ઊલટી, શ્રમ, ઉન્માદ અને કૉલેરાના રોગ- એ કારણે તે કફના રોગીઓને મંડ કે માં તેમ જ નિરોગ, પ્લીહનુ-બરોળના ઓસામણ અપાય તે હિતકારી ન થાય, રોગ, નાસિકારોગ કે સળેખમમાં | એમ વિઘો કહે છે; છતાં તે કફના રોગીઓને ગેળાના રોગમાં, હૃદયરોગમાં કે હલીમક | મગને મંડ કે ઓસામણનું કેવળ પાણી નામના પાંડુરોગના ભેદમાં કેવળ વાયુના જ સિંધવ તથા વ્યોષ-સૂંઠ, મરી અને પ્રકોપથી યુક્ત રોગમાં તેમ જ ધાત્રી- પીપરના ચૂર્ણથી યુક્ત કરીને અપાય, તે. ધાવમાતા કે બાળકને ધવડાવતી હરકોઈ | તેઓને તે સુખકારક થાય છે. ૭૦ સ્ત્રીનું ધાવણ અતિશય વધી ગયું હોય | મગના મંડના ગુણેનું પ્રાસંગિક વર્ણન કે પ્રદુષ્ટ થઈ બગડયું હોય, કેઈ નાનાં | તથા તેને લેગ્ય વ્યક્તિનું કથન બાળકની નિદ્રા, કફ કે વાયુની વૃદ્ધિ થઈ | જાતિ ટુપાશિમાવત્ હાય, મૂત્ર વધ્યું હોય, હૃદયનું ફરકવું | વÉ નિદાશુ દિ મુમug
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy