SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ`હિતા–સિદ્ધિસ્થાન ૯૬ ઉત્તમ ને મધ્યમ દ્રબ્યા અને ગુણેાથી યુક્ત પેયાએ તૈયાર કરીને તેના વડે તેઓની સારી રીતે ચિકિત્સા કરવી જોઈએ. તેમ જ તેલ, કાંગ, આઢકી–તુવેર, યાવક-કળથી, ક ંદમૂળ, કાંદા, ચણા અને કલાય–વટાણા એ દ્રવ્યેા તેઓને માફક આવે છે; તેમ જ ગરમાગરમ પેયાએ તથા પરિસિદ્ધિકા નામના એક જાતના મ`ડા પણ તે લેાકેાને માફ્ક આવે છે. ૫૧,પર ને માફક આવે તેવું, હિતકારી અને જે શરીરમાં તથા પ્રકૃતિમાં સ્થિતિ કરી રહ્યું હાય તેજ હૃદયપ્રિય ભાજન, તે તે રાગી માટે વૈદ્યે ચાગ્ય સમયે ચાગ્ય માત્રામાં તૈયાર કરાવવુ જોઈએ. ૫૫ આમાશય તથા તેનું સ્થાન-કમ વગેરે स्तनस्य वामस्य भवत्यधस्तादामाशयस्तत्र विपच्यतेऽन्नम् । धातूरसः प्रीणयते विसर्पन् किट्टान्मलानां प्रभवोऽखिलानाम् ॥५६॥ कालोपपन्ना मरिचार्द्रकाभ्याम् ॥ ५३ ॥ દાડમની સાથે છાશ, ચુક્કો, ગરમ પાણી અને સૈ...ધવથી યુક્ત પૈયા–રાખ તૈયાર કરી તેમાં મરિયાં તથા આદું મિશ્ર કરી તેના ચાગ્ય કાળે પ્રયાગ કરવાથી તરશના તે તરત જ નાશ કરે છે. ૫૩ પિત્તપ્રકૃતિવાળાને હિતકર પેયાપ્રયોગ पित्तात्मनः सर्पिषि संस्कृता वा દરેક માણસના ડાબા સ્તનની નીચેના ભાગમાં આમાશય રહેલ છે. તેમાં જઈને ખારાક પચે છે અને તે ખારાકને રસ અની તે શરીરની પ્રત્યેક ધાતુઓમાં ફેલાઈને તે તે ધાતુને પુષ્ટ બનાવે છે અને ખારાકના કિટ્ટામાંથી શરીરના બધાયે મળાની ઉત્પત્તિ થાય છે. પદ્ માંસરસનું પાન કરી શકનારી વ્યક્તિઓ दीप्तायो वर्णबलार्थिनश्च | क्षीरोदके शर्करयाऽन्विता वा । ज्वरातिसारश्रममोहकासान् हिक्कां च तृष्णां च हिनस्ति पेया ॥ ५४ ॥ જે પેયાને ઘીમાં સસ્કારી કરી હાય એટલે વઘારી હાય, તેમ જ દૂધથી યુક્ત પાણીમાં પકવીને સાકરથી મિશ્ર કરી હોય તે પેયા વર, અતિસાર, થાક, મૂઝવણ અથવા મૂર્છા, ઉધરસ, હેડકી અને તરશના તરત જ નાશ કરે છે. ૫૪ તરત-તૃષા છીપાવનાર પૈયા पेया हि सिद्धा सह दाडिमेन तक्रेण चुक्रेण जलेन चोष्णा । ससैन्धवा चाशु विहन्ति तृष्णां હિતકર માત્રાયુક્ત ભાજન અપાવવા વૈદ્યને ભલામણ यद्यस्य सात्म्यं च हितं च भोज्यं शरीरदेशप्रकृतौ स्थितं च । तत्तस्य वैद्यो विदधीत नित्यं * काले च हृद्यं लघु मात्रया च ॥ ५५ ॥ જે ભાજન જે માણસને સાત્મ્ય-પ્રકૃતિ- | व्यायामनित्या बहुभाषिणश्च । स्त्रीषु प्रसक्ताः क्षयिनो विनिद्राશૈવૈવિસ્તા: રાજુજાÆ ॥ ૧૭ ॥ विशुष्क विण्मूत्र कफाध्वखिन्नानिपीड्यमाना विषमज्वरैश्च । एते नरा मांसरसं पिबेयुः प्राग्भोजनाद्वातविकारिणश्च ॥ ५८ ॥ જેઓના જઠરાગ્નિ પ્રદીપ્ત હાય શરીરમાં સારા વણુ તથા ખળને જેએ ઇચ્છતા હાય, જે કાયમ શારીરશ્રમ કે વ્યાયામ કરતા હાય; જેને બહુ ખેલવાની ટેવ હાય, સ્ત્રી વિષે મૈથુન કરવા જે ઘણી આસક્તિ ધરાવતા હાય, ક્ષયરોગથી જેઓ યુક્ત થયા હાય; જેએની નિદ્રા જતી રહી હેાય; એટલે કે જેઓને ઊંઘ ન આવતી હાય, જેઓને કાઈ રાગ થયા જ હાય પણ અમુક સમયથી તેઓને રાગ મટી ગયા હોય; શરીર જે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy